એર સ્ટ્રાઈક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હુંકાર, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશો : ‘મેં દેશ નહીં ઝૂંકને દૂંગા ‘

2019 લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદી ફરી 2014 ના જૂના રંગમાં આવી ગયા છે. આજે રાજસ્થાનના ચુરૂમાં રેલી સંબોધી રહ્યા છે, આ તેમને ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી પહેલી જાહેર રેલી છે. પોતાના નિવેદન પહેલાં જ તેમને લોકોને નમન કરતાં અભિવાદન કર્યું હતું. પોતાની સભાની શરૂઆત કરતાં સમયે જ તેમણે કહ્યું કે, […]

એર સ્ટ્રાઈક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હુંકાર, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશો : 'મેં દેશ નહીં ઝૂંકને દૂંગા '
Follow Us:
| Updated on: Feb 26, 2019 | 9:17 AM

2019 લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદી ફરી 2014 ના જૂના રંગમાં આવી ગયા છે. આજે રાજસ્થાનના ચુરૂમાં રેલી સંબોધી રહ્યા છે, આ તેમને ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી પહેલી જાહેર રેલી છે. પોતાના નિવેદન પહેલાં જ તેમને લોકોને નમન કરતાં અભિવાદન કર્યું હતું.

પોતાની સભાની શરૂઆત કરતાં સમયે જ તેમણે કહ્યું કે, આજે દેશનો મિજાજ અલગ છે. દેશના લોકોને વિશ્વાસ અપાવું છું કે દેશ સુરક્ષિત હાથોમાં છે. વડાપ્રધાન મોદીએ સાથે જ કહ્યું કે, 2014માં મેં કહ્યું હતું કે સોગંદ છે મને આ માટીની મેં દેશ ઝુંકને નહીં દુંગા.

આ પણ વાંચો : આજની તારીખે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તો ભારત પાકિસ્તાનને કરી શકે છે દુનિયાના નકશામાંથી ગાયબ, તમને નહીં ખબર હોય ભારતીય સેનાની તાકાત

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કવિતા વાંચીને પોતાનું સંબોધન કર્યું હતું.

સોગંદ મુજે ઈસ મિટ્ટી કી મેં દેશ નહીં મિટને દૂંગા

મેં દેશ નહીં રૂકને દૂંગા, મેં દેશ નહીં ઝૂંકને દૂંગા

મેરા વચન હૈ ભારત માં કો તેરી શીશ નહીં ઝૂકને દૂંગા

સોંગદ મુઝે ઈસ મિટ્ટી કી મેં દેશ નહીં મિટને દૂંગા

સોમવારે વડાપ્રધાન મોદીએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક દેશને સમર્પિત કર્યું હતું. જેના પર તેમણે કહ્યું કે, દેશની સેનાને પહેલું સ્મારક મળ્યું છે. અમારી સરકારે પૂર્વ સૈનિકોને OROP આપવાનો વાદો કર્યો હતો તેના માટે અમે 35 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. અમે દેશની સેવામાં જોડાયેલા છે.

વડાપ્રધાન મોદી પહેલી વખત એર સ્ટ્રાઈક પછી જાહેરમાં સંબોધન આપ્યા હતા. આ સાથે જ તેમણે દેશવાસીઓને વિશ્વાસ અપાવ્યો કે આજે દેશ સુરક્ષિત હાથોમાં છે અને તેને આગળ વધારતાં રહીશું.

મોદીએ કહ્યું કે,  જે દેશમાં જે ખુશીનો માહોલ છે તેના માટે દેશના વીર જવાનો જવાબદાર છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">