સુરેન્દ્રનગર શહેરમાં પાણી, ગટર, રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ, સ્થાનિકોએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ
સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે સ્થાનિકો તોબા પોકારી ગયા છે. વરસાદ બાદ રસ્તાઓમાં ઠેરઠેર ગાબડાં પડી ગયા છે. જયારે પીવાના પાણીની સમસ્યા અને સતત ગટરો ઉભરાવાને કારણે રહીશો વારંવાર રજુઆત કરી ચૂક્યા છે. આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા રહીશો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યાં છે. આ સાથે જ શહેરમાં રખડતા […]
સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે સ્થાનિકો તોબા પોકારી ગયા છે. વરસાદ બાદ રસ્તાઓમાં ઠેરઠેર ગાબડાં પડી ગયા છે. જયારે પીવાના પાણીની સમસ્યા અને સતત ગટરો ઉભરાવાને કારણે રહીશો વારંવાર રજુઆત કરી ચૂક્યા છે. આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા રહીશો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યાં છે. આ સાથે જ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાનો ઝડપી નિવેડો આવે તેવી સ્થાનિકો માગ કરે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો