સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ખાખરાળા ગામે ગોચરની જમીનમાં આગ ફાટી નીકળી , 100 વીંઘા જમીનમાં રહેલો પશુઓનો ઘાંસચારો બળીને ખાખ
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ખાખરાળા ગામે ગોચરની જમીનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. અંદાજે ૧૦૦ વીંઘા જમીનમાં આગ ફાટી નીકળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પોહચી હતી. આ ઘટનામાં મોટી સંખ્યામાં પશુઓ માટે સંગ્રહ કરાયેલો ચારો બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ […]
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ખાખરાળા ગામે ગોચરની જમીનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. અંદાજે ૧૦૦ વીંઘા જમીનમાં આગ ફાટી નીકળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પોહચી હતી. આ ઘટનામાં મોટી સંખ્યામાં પશુઓ માટે સંગ્રહ કરાયેલો ચારો બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો