સુરેન્દ્રનગરઃ ખેડૂતોમાં રોષ, વીમા કંપનીઓએ ખેડૂતોને પાક વીમો આપવાનો કર્યો ઈનકાર
રાજ્યમાં સતત અતિવૃષ્ટિના કારણે રાજ્યભરના ખેડુતોના મોટે પાયે નુકશાન થયું છે. સરકારે રાહત પેટે પેકેજ જાહેર કર્યું પણ હવે વીમા કંપનીઓ વીમાની રકમ આપવા માટે પાછી પાની કરી રહી છે. સુરેન્દ્રનગરના ખેડુતોને વીમા કંપનીઓએ પાઠવેલી નોટિસ છે, જેમાં સ્પષ્ટ લખાયું છે કે તેમનો ક્લેમ નામંજુર કરાયો છે. જેથી ખેડુતો નારાજ થયા છે. સુરેન્દ્રનગર પ્રધાનમંત્રી વીમા […]
રાજ્યમાં સતત અતિવૃષ્ટિના કારણે રાજ્યભરના ખેડુતોના મોટે પાયે નુકશાન થયું છે. સરકારે રાહત પેટે પેકેજ જાહેર કર્યું પણ હવે વીમા કંપનીઓ વીમાની રકમ આપવા માટે પાછી પાની કરી રહી છે. સુરેન્દ્રનગરના ખેડુતોને વીમા કંપનીઓએ પાઠવેલી નોટિસ છે, જેમાં સ્પષ્ટ લખાયું છે કે તેમનો ક્લેમ નામંજુર કરાયો છે. જેથી ખેડુતો નારાજ થયા છે. સુરેન્દ્રનગર પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના અંતર્ગત વીમા સહાય નહીં ચૂકવવા વીમા કંપનીના પત્રથી નિરાશ ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે.
આ પણ વાંચો: VIDEO:કોરોનાએ મચાવ્યો હાહાકાર! વિશ્વમાં 7985થી વધુ લોકોનાં મોત
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો