સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં શંકાસ્પદ કોરોનાથી 7ના મોત 

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો દરમિયાન કોરોના વકર્યો છે. એક જ દિવસમાં શંકાસ્પદ કોરોનાથી 7 લોકોના મોત થયા છે. એક જ દિવસમાં 7 લોકોના મોતથી આરોગ્ય વિભાગ અને વહિવટી વિભાગ દોડતું થયું છે. સુરેન્દ્રનગરના મુખ્ય સ્મશાનગૃહમાં અંતિમવિધિ કરાઈ. હાલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,900ને પાર પહોંચી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 […]

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં શંકાસ્પદ કોરોનાથી 7ના મોત 
Follow Us:
| Updated on: Nov 19, 2020 | 6:58 PM

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો દરમિયાન કોરોના વકર્યો છે. એક જ દિવસમાં શંકાસ્પદ કોરોનાથી 7 લોકોના મોત થયા છે. એક જ દિવસમાં 7 લોકોના મોતથી આરોગ્ય વિભાગ અને વહિવટી વિભાગ દોડતું થયું છે. સુરેન્દ્રનગરના મુખ્ય સ્મશાનગૃહમાં અંતિમવિધિ કરાઈ. હાલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,900ને પાર પહોંચી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">