સુરેન્દ્રનગર: કચ્છના નાના રણમાં બંદૂક વડે ફાયરિંગ કરીને ત્રણ ઘુડખરનો શિકાર, વનવિભાગની ટીમ ઘટનાસ્થળે હાજર
સુરેન્દ્રનગરમાં આવેલા કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરનો શિકાર થયો છે. કુડા-કોપરણી રણમાં ગોળી મારેલી હાલતમાં ત્રણેયના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચ્યો છે. શિકારીઓએ બંદૂક વડે ફાયરિંગ કરીને ઘુડખરનો શિકાર કર્યો હોવાની આશંકા છે. આ અંગે ગ્રામજનોએ જાણ કરતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શિકારીઓની શોધખોળ હાથ ધરી હતી. Web Stories View more આજનું […]
સુરેન્દ્રનગરમાં આવેલા કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરનો શિકાર થયો છે. કુડા-કોપરણી રણમાં ગોળી મારેલી હાલતમાં ત્રણેયના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચ્યો છે. શિકારીઓએ બંદૂક વડે ફાયરિંગ કરીને ઘુડખરનો શિકાર કર્યો હોવાની આશંકા છે. આ અંગે ગ્રામજનોએ જાણ કરતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શિકારીઓની શોધખોળ હાથ ધરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: દેશના જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના નિશાને રાહુલ ગાંધી, કહ્યું કે યુવા ભારત પરિવારવાદથી નારાજ