સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો છતાં રેલ્વેના 50 કોચ આઈસોલેશન વોર્ડ તરીકે ધૂળ ખાઈ રહયા છે

સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાના કારણે રેલ્વેના ૫૦ કોચ આઈશોલેશન વોર્ડ તરીકે બનાવવામાં આવ્યા હતા જો કે અહિયાં પણ સ્થિતિ અમદાવાદ જેવી જ જોવા મળી. રેલ્વે દ્વારા બનાવવામાં આવેલા ખાસ કોચ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને તેનો ઉપયોગ નથી થઇ રહ્યો. એક તરફ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે અને […]

સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો છતાં રેલ્વેના 50 કોચ આઈસોલેશન વોર્ડ તરીકે ધૂળ ખાઈ રહયા છે
Follow Us:
| Updated on: Nov 26, 2020 | 7:30 PM

સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાના કારણે રેલ્વેના ૫૦ કોચ આઈશોલેશન વોર્ડ તરીકે બનાવવામાં આવ્યા હતા જો કે અહિયાં પણ સ્થિતિ અમદાવાદ જેવી જ જોવા મળી. રેલ્વે દ્વારા બનાવવામાં આવેલા ખાસ કોચ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને તેનો ઉપયોગ નથી થઇ રહ્યો. એક તરફ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે અને ખર્ચો પણ વધી રહ્યો છે તેવામાં આ ઉભી કરાયેલી વ્યવસ્થા અગર નક્કામી બની રહે છે તો તેના વિષે વિચાર કોણ કરશે તે સવાલ છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">