સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો છતાં રેલ્વેના 50 કોચ આઈસોલેશન વોર્ડ તરીકે ધૂળ ખાઈ રહયા છે
સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાના કારણે રેલ્વેના ૫૦ કોચ આઈશોલેશન વોર્ડ તરીકે બનાવવામાં આવ્યા હતા જો કે અહિયાં પણ સ્થિતિ અમદાવાદ જેવી જ જોવા મળી. રેલ્વે દ્વારા બનાવવામાં આવેલા ખાસ કોચ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને તેનો ઉપયોગ નથી થઇ રહ્યો. એક તરફ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે અને […]
સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાના કારણે રેલ્વેના ૫૦ કોચ આઈશોલેશન વોર્ડ તરીકે બનાવવામાં આવ્યા હતા જો કે અહિયાં પણ સ્થિતિ અમદાવાદ જેવી જ જોવા મળી. રેલ્વે દ્વારા બનાવવામાં આવેલા ખાસ કોચ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને તેનો ઉપયોગ નથી થઇ રહ્યો. એક તરફ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે અને ખર્ચો પણ વધી રહ્યો છે તેવામાં આ ઉભી કરાયેલી વ્યવસ્થા અગર નક્કામી બની રહે છે તો તેના વિષે વિચાર કોણ કરશે તે સવાલ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો