VIDEO: સંતાન પ્રાપ્તી ન થતાં સાસરીયા દ્વારા પરિણીતાને ડામ, આઘાતમાં કર્યો આપઘાત
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અંધશ્રદ્ધાની પરાકાષ્ટા પાર થતા એક પત્નીએ આપઘાત કરી લઈ જીવન ટુંકાવ્યું છે. પત્નીને સંતાન પ્રાપ્તી ન થતા આપઘાતનું પગલું ભરી લીધુ છે. તો બીજી તરફ સંતાન માટે સાસરી પક્ષ તરફથી પત્નીને ડામ આવ્યા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. જેથી આઘાતમાં પત્નીને આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાની માહિતી સામે આવી […]
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અંધશ્રદ્ધાની પરાકાષ્ટા પાર થતા એક પત્નીએ આપઘાત કરી લઈ જીવન ટુંકાવ્યું છે. પત્નીને સંતાન પ્રાપ્તી ન થતા આપઘાતનું પગલું ભરી લીધુ છે. તો બીજી તરફ સંતાન માટે સાસરી પક્ષ તરફથી પત્નીને ડામ આવ્યા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. જેથી આઘાતમાં પત્નીને આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું વિરામ, આગામી 5 દિવસ દરમિયાન વરસાદ પર હવામાન વિભાગની આગાહી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહત્વનું છે કે, ઘટનાની જાણ પિયર પક્ષમાં થતા મૃતક કોમલની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે પતિ દીપક રાઠોડની ધરપકડ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]