VIDEO: સુરતમાં ઉનાળાની શરૂઆતમાં જ SMCનો પાણીકાપ, જાણો ક્યા વિસ્તારમાં નહીં મળે પાણી
સુરતીઓએ ઉનાળાની શરૂઆતમાં જ પાણીકાપનો સામનો કરવો પડશે. વરાછા વિસ્તારમાં જૂની પાણીની લાઇને બદલીને નવી પાણીની લાઇન નાખવાની કામગીરી કરવાની હોવાથી આગામી 27 ફેબ્રુઆરીથી માંડીને 29 ફેબ્રુઆરી સુધી પાણી નહીં મળે. અને અડધું સુરત તરસ્યું રહેશે. 28મી તારીખે કતારગામ, ખટોદરા, અઠવા, ઉધના સહિતના 10 કરતા વધુ વિસ્તારોમાં પાણી નહીં મળે, તો 29મીએ અડધા સુરતમાં ઓછા […]
સુરતીઓએ ઉનાળાની શરૂઆતમાં જ પાણીકાપનો સામનો કરવો પડશે. વરાછા વિસ્તારમાં જૂની પાણીની લાઇને બદલીને નવી પાણીની લાઇન નાખવાની કામગીરી કરવાની હોવાથી આગામી 27 ફેબ્રુઆરીથી માંડીને 29 ફેબ્રુઆરી સુધી પાણી નહીં મળે. અને અડધું સુરત તરસ્યું રહેશે. 28મી તારીખે કતારગામ, ખટોદરા, અઠવા, ઉધના સહિતના 10 કરતા વધુ વિસ્તારોમાં પાણી નહીં મળે, તો 29મીએ અડધા સુરતમાં ઓછા પ્રેશરથી પાણી મળશે. જોકે વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી સુરતીઓની મુશ્કેલીમાં વધારો થશે તેમાં કોઇ બેમત નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસ સ્ટેશનના લોકઅપમાં ગળેફાંસો ખાઈ યુવકે કર્યો આપઘાત, સમગ્ર ઘટના CCTVમાં કેદ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો