2006માં સુરતમાં પૂર આવવાના કારણે લોકો થયા હતા દુ:ખી, હવે સુરતના પ્રાણીસંગ્રહાલય થઈ રહ્યું ખુશ

તાપી નદીમાં આવેલા પૂરમાં તણાઈને આવેલી 2 માદા જળબિલાડીઓ અને વનવિભાગે ઉકાઈ ડેમની સુરત શહેરમાંથી પસાર થતી નહેરમાં આવી ગયેલી નર જળ બિલાડીને પકડી પાડી સુરત નેચરપાર્કના હવાલે કરી હતી. બાદમાં આ ઝૂમાં બનાવેલા એક કૃત્રિમ તળાવમાં 3 જળબિલાડીઓની ખૂબ કાળજી રાખીને તેમની દેખરેખ કરવામાં આવી હતી. Web Stories View more ડાઉન ટુ અર્થ છે […]

2006માં સુરતમાં પૂર આવવાના કારણે લોકો થયા હતા દુ:ખી, હવે સુરતના પ્રાણીસંગ્રહાલય થઈ રહ્યું ખુશ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 09, 2019 | 3:34 PM

તાપી નદીમાં આવેલા પૂરમાં તણાઈને આવેલી 2 માદા જળબિલાડીઓ અને વનવિભાગે ઉકાઈ ડેમની સુરત શહેરમાંથી પસાર થતી નહેરમાં આવી ગયેલી નર જળ બિલાડીને પકડી પાડી સુરત નેચરપાર્કના હવાલે કરી હતી. બાદમાં આ ઝૂમાં બનાવેલા એક કૃત્રિમ તળાવમાં 3 જળબિલાડીઓની ખૂબ કાળજી રાખીને તેમની દેખરેખ કરવામાં આવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

થોડા વર્ષોમાં આ 3 પ્રાણીઓની સંખ્યા મોટા પરિવારમાં પરિવર્તિત થઈ ગયું. જેના કારણે 12 વર્ષના જ સમયગાળામાં તેમની સંખ્યા 3માંથી 17 થઈ ગઈ..આનંદની વાત તો એ છે દેશના 510 જેટલા પ્રાણીસંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં જલબીલાડીઓની સંખ્યામાં સતત વધારો થયો છે..અને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાંથી સુરત ઝુ પાસે જલબીલાડીઓ માંગવામાં આવી રહી છે. હાલ સુરતમાં જન્મેલી અને ઉછરેલી 4 જલબીલાડીઓ મૈસુર, ચંદીગઢ, હૈદરાબાદ અને અમદાવાદના પ્રાણીસગ્રહલયમાં મોકલવામાં આવી છે.

સુરત ઝુ મા આ જલબીલાડીઓની વિશેષ કાળજી રાખવામાં આવે છે. કેનિબીલીઝમ એટલે કે પોતાના નબળા અને શારીરિક ખોડખાંપણ ધરાવતા નવજાત શિશુઓને માતા દ્વારા જ મારી નાંખવાનો જંગલનો આ ક્રૂર નિયમ આ જલબીલાડીઓએ પણ જાળવી રાખ્યો છે. જેથી આ જળ બિલાડીઓ શારીરિક રીતે પણ ખૂબ સ્વસ્થ છે. છતાં પણ આ જળબિલાડીઓ વચ્ચે આંતરિક ઝઘડાથી તેઓ અલગ ગ્રૂપ બનાવીને નબળા સભ્યોને નિશાન બનાવીને મારી પણ નાખતા હોય છે જેથી ઝુ ઓથોરિટી અમુક ગૃપને અલગ પિંજરામાં મૂકીને તેમના બ્રિડિંગ પર ધ્યાન આપી રહી છે.

આ જળબિલાડીઓ પાછળ રોજનો 80 હજાર જેટલો ખર્ચ કરવામાં આવે છે..જળબિલાડીઓને રોજની 18 કિલો તાજા માછલીઓ ખવડાવવામાં આવે છે..જોકે સુરતમાં 2006માં આવેલ તાપી પૂરે સુરતને એક નવી સિદ્ધિ જળબિલાડીઓના બ્રિડિંગ માટે અપાવી છે..જેના કારણે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી પણ ખુશ છે.

[yop_poll id=1260]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">