સુરતમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અનોખી “જળાજંલિ”

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દરેક વ્યક્તિ પોતાની રીતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે દેશ માટે પ્રેમ ધરાવતા સુરતના ફૌજી ગ્રુપના યુવાનોએ શહીદ થયેલા જવાનો માટે અનોખી રીતે જ શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું હતું. તેમણે 40 શહીદ થયેલા સૈનિકોના નામે 40 રોપા વાવવાનો નીર્ધાર કર્યો છે. આ ગ્રુપના મેમ્બર અર્પિતનું કહેવું છે કે […]

સુરતમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અનોખી જળાજંલિ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 23, 2019 | 3:22 PM

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દરેક વ્યક્તિ પોતાની રીતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે દેશ માટે પ્રેમ ધરાવતા સુરતના ફૌજી ગ્રુપના યુવાનોએ શહીદ થયેલા જવાનો માટે અનોખી રીતે જ શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું હતું. તેમણે 40 શહીદ થયેલા સૈનિકોના નામે 40 રોપા વાવવાનો નીર્ધાર કર્યો છે.

આ ગ્રુપના મેમ્બર અર્પિતનું કહેવું છે કે આમ તો દેશના લોકોની રક્ષા માટે શહીદ થયેલા જવાનોના નામ લોકોના દિલમાં કાયમ રહેશે. તેમણે દેશ માટે જે બલિદાન આપ્યું છે તે ક્યારે પણ વિસરી નહિ શકાશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

પણ તેઓની યાદ હંમેશા નજર સામે ઉછેરતી જ રહે તે માટે તેમને શહીદોના નામના છોડ રોપવાનો વિચાર આવ્યો.

દરેક છોડની સાથે તેમણે દેશભક્તિના 40 સ્લોગન પણ લખ્યા છે. આ 40 છોડ તેઓ પ્રાથમિક શાળામાં,જાહેર માર્ગો પર આવેલા ટ્રાફિક સર્કલ પર મુકશે. આ છોડવાઓને રોજ પાણી અને ખાતરનું સિંચન કરીને તેઓ શહીદોને જલાંજળી અર્પણ કરશે.

[yop_poll id=1743]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">