સુરતનું જુનુ અને પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિર દર્શનાર્થીઓ માટે ખોલી દેવાયું, જો કે ભક્તોની હાજરીમાં ઘટાડો
સુરતમાં દિવાળીના શુભ અવસરે મંદિરો ખુલવા લાગ્યા છે. સુરતનું જુનુ અને પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિર દર્શનાર્થીઓ માટે ખોલી દેવાયું છે. નવરાત્રી દરમિયાન પણ આ મંદિર બંધ રખાયું હતું. જો કે કોરોનાના કારણે ઓછા ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા માટે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની […]
સુરતમાં દિવાળીના શુભ અવસરે મંદિરો ખુલવા લાગ્યા છે. સુરતનું જુનુ અને પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિર દર્શનાર્થીઓ માટે ખોલી દેવાયું છે. નવરાત્રી દરમિયાન પણ આ મંદિર બંધ રખાયું હતું. જો કે કોરોનાના કારણે ઓછા ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા માટે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો