સુરતનાં દુર્લભ પટેલ ચકચારી આપઘાતના કેસ મામલે SITને સોંપેલી તપાસ હવે સુરત ક્રાઈમબ્રાંચને સોંપાઈ, અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ, ત્રણ આરોપી હજુ ફરાર
સુરતનાં દુર્લભ પટેલના ચકચારી આપઘાતના કેસ મામલે હવે SITને સોંપેલી તપાસ સુરત ક્રાઈમબ્રાંચને સોંપાઈ છે. આપઘાત કેસમાં તાજેતરમાં જ SITને તપાસ સોંપાઈ હતી કાયદા અને વ્યવસ્થાના એડિશનલ દ્વારા ક્રાઈમબ્રાંચને વધારે સઘન રીતે તપાસ સોંપાઈ છે. અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ, ત્રણ આરોપી હજુ ફરાર છે Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, […]
સુરતનાં દુર્લભ પટેલના ચકચારી આપઘાતના કેસ મામલે હવે SITને સોંપેલી તપાસ સુરત ક્રાઈમબ્રાંચને સોંપાઈ છે. આપઘાત કેસમાં તાજેતરમાં જ SITને તપાસ સોંપાઈ હતી કાયદા અને વ્યવસ્થાના એડિશનલ દ્વારા ક્રાઈમબ્રાંચને વધારે સઘન રીતે તપાસ સોંપાઈ છે. અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ, ત્રણ આરોપી હજુ ફરાર છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો