સુરતમાં TRB જવાનોમાં વિવાદી પરિપત્રને લઈને ઉકળતા ચરુ જેવી સ્થિતિ પણ કાર્યવાહીના ડરે બધા મૌન!

સુરતમાં ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે ભરતી કરાયેલા ટ્રાફિક જવાનો તેમની કામગીરીને લઈને વિવાદમાં રહ્યા છે પણ હવે આજ TRB જવાનો માટે ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રને કારણે શહેરના TRB જવાનોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પાછલા કેટલાક મહિનાઓથી રૂપિયાની લેતી દેતી અને અન્ય વિવાદોને કારણે સુરતના […]

સુરતમાં TRB જવાનોમાં વિવાદી પરિપત્રને લઈને ઉકળતા ચરુ જેવી સ્થિતિ પણ કાર્યવાહીના ડરે બધા મૌન!
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 26, 2020 | 9:06 PM

સુરતમાં ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે ભરતી કરાયેલા ટ્રાફિક જવાનો તેમની કામગીરીને લઈને વિવાદમાં રહ્યા છે પણ હવે આજ TRB જવાનો માટે ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રને કારણે શહેરના TRB જવાનોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પાછલા કેટલાક મહિનાઓથી રૂપિયાની લેતી દેતી અને અન્ય વિવાદોને કારણે સુરતના ટ્રાફિક બ્રિગેડના જવાનોની કામગીરી ચર્ચામાં આવી હતી પણ અમુક ભ્રષ્ટાચારી ટ્રાફિકના જવાનોને કારણે દરેકને ભોગવવાનો વારો આવ્યો છે એવી ચર્ચા ઉઠી છે.

Surat ma TRB javano ma vivadi paripatra ne lai ne ukadta charu jevi sthiti pan karya vahi na dare badha maun

જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વાત જાણે એમ છે કે હવેથી ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ભરતી થવા માટે 10 હજાર ડિપોઝીટ જમા કરાવવાની રહેશે. જે પહેલા 20 હજાર હતી પણ તેમાં પણ વિરોધનો સુર વ્યક્ત થતાં ડિપોઝીટની રકમ ઘટાડવામાં આવી હતી. હવે આ જવાનોએ 10 મહિનામાં 600 રૂપિયાના હપ્તા સાથે આ રકમ જમા કરાવવાની રહેશે. નોંધનીય છે કે આ TRB જવાનોને સરકાર 300 રૂપિયાનું માનદ વેતન આપે છે. તેવામાં હવે જો આ જવાનો જો એક દિવસ પણ ગેરહાજર રહેશે તો 300 રૂપિયા વેતનની સાથે બીજા 100 રૂપિયા ડિપોઝિટની રકમમાંથી કપાત કરી લેવામાં આવશે. આ ઉપરાંત જો TRBનો જવાન એક વર્ષની અંદર નોકરી છોડે તો તેને ડિપોઝિટની રકમ પણ મળવાપાત્ર રહેશે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પરિપત્રનો વિરોધ એટલે જોવા મળી રહ્યો છે કે અમુક ભ્રષ્ટાચારી જવાનોને લીધે જે લોકો ખરેખર રોજીરોટી રળવા સુરતના અંતરિયાળ ગામોમાંથી આવે છે, તેમના માટે મુશ્કેલી ઉભી થઈ છે. પરિવાર માટે નજીવી રકમ કમાતા આવા જવાનોને ડિપોઝીટ અને કપાતના આ નવા નિયમ સામે નારાજગી છે પણ કાર્યવાહીના ડરે તેઓ કંઈ બોલી શકતા નથી. તેવામાં આ પરિપત્ર પર ફેરવિચારણા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">