સુરતમાં વકરેલા રોગચાળાને લઈ SMCનો નિર્ણય, આરોગ્ય વિભાગના તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ, જુઓ VIDEO
Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં અવનીત કૌરના દેશી લુકે […]
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વકરેલા રોગચાળા વચ્ચે સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે, SMCના મ્યુ.કમિશનરે આ નિર્ણય કર્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે તહેવાર સમયે આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં કોઈ તકલીફ ન પડે તેવા હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગના વધતા જતા કેસ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે આજે રજાના દિવસે બેઠક બોલાવી હતી. અધિકારીઓની આ બેઠકમાં મ્યુ.કમિશનરે રોગચાળાના આંકડા છુપાવતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાનો પણ આદેશ કર્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો