સુરતઃ રત્નકલાકારો પાસેથી પ્રોફેશનલ ટેક્સ વસૂલવાને લઈ સર્જાયો વિવાદ
સુરતમાં રત્નકલાકારો પાસે પ્રોફેશનલ ટેક્સ વસૂલવાને લઈ સરકાર સામે રોષ જોવા મળ્યો છે અને રત્ન કલાકારો રોષે ભરાયા છે. જોકે રત્ન કલાકારોના બે સંગઠનો વચ્ચે ફાંટા પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રત્નકલાકાર સંઘ અને ડાયમંડ એસોસિએશન વચ્ચે વિરોધાભાસ જોવા મળ્યો છે. રત્નકલાકાર સંઘે પ્રોફેશનલ ટેક્સના વિરોધમાં તારીખ 15, 16 અને 17 માર્ચના રોજ પ્રતિક […]
સુરતમાં રત્નકલાકારો પાસે પ્રોફેશનલ ટેક્સ વસૂલવાને લઈ સરકાર સામે રોષ જોવા મળ્યો છે અને રત્ન કલાકારો રોષે ભરાયા છે. જોકે રત્ન કલાકારોના બે સંગઠનો વચ્ચે ફાંટા પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રત્નકલાકાર સંઘ અને ડાયમંડ એસોસિએશન વચ્ચે વિરોધાભાસ જોવા મળ્યો છે. રત્નકલાકાર સંઘે પ્રોફેશનલ ટેક્સના વિરોધમાં તારીખ 15, 16 અને 17 માર્ચના રોજ પ્રતિક ધરણાંની જાહેરાત કરી છે. રત્ન કલાકાર વિકાસ સંઘે 16 માર્ચે હીરા ઉદ્યોગ બંધ રાખવા માટેની જાહેરાત કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજકોટ: ભાજપ નેતાની ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ! નિશિથ ત્રિવેદીએ સોશિયલ મીડિયામાં મુકી ઉશ્કેરણીજનક પોસ્ટ