શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય! ધોરણ 3 થી 12ની પરીક્ષા લેશે માધ્યમિક શિક્ષણ બોર્ડ
રાજ્ય શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં હવે ધોરણ 3 થી ધોરણ 12ની પરીક્ષા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. અત્યાર સુધી આ પરીક્ષા જેતે શાળા દ્વારા લેવામાં આવતી હતી. હવે શિક્ષણ બોર્ડ આ પરીક્ષા લેશે ત્યારે સુરતના વિદ્યાર્થીઓએ આ નિર્ણયને આવકાર્યો છે, સાથે જ તેઓએ આ નિર્ણયને ઉતાવળીયો ગણાવ્યો છે. રોચક VIDEO […]
રાજ્ય શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં હવે ધોરણ 3 થી ધોરણ 12ની પરીક્ષા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. અત્યાર સુધી આ પરીક્ષા જેતે શાળા દ્વારા લેવામાં આવતી હતી. હવે શિક્ષણ બોર્ડ આ પરીક્ષા લેશે ત્યારે સુરતના વિદ્યાર્થીઓએ આ નિર્ણયને આવકાર્યો છે, સાથે જ તેઓએ આ નિર્ણયને ઉતાવળીયો ગણાવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજકોટઃ CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનો પ્રારંભ, CM રૂપાણીના હસ્તે બહુમાળી ભવન ચોકથી યાત્રાનું પ્રસ્થાન