સૂરજમુખીના બીજ ખાવાથી શરીરને થશે આ ફાયદા

સૂર્યમુખીના બીજ સૂર્યમુખીના ફુલમાંથી બનાવવામાં આવે છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સનફ્લાવર સિડ્સમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં આવેલું છે. ઉપરાંત તેમાં પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે રીતે સૂકા મેવા અને અન્ય સિડઝમાં પણ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે. સૂર્યમુખીના બીજ ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તે કેન્સરથી દૂર રાખે […]

સૂરજમુખીના બીજ ખાવાથી શરીરને થશે આ ફાયદા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:12 PM

સૂર્યમુખીના બીજ સૂર્યમુખીના ફુલમાંથી બનાવવામાં આવે છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સનફ્લાવર સિડ્સમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં આવેલું છે. ઉપરાંત તેમાં પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે રીતે સૂકા મેવા અને અન્ય સિડઝમાં પણ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે. સૂર્યમુખીના બીજ ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તે કેન્સરથી દૂર રાખે છે. તે મસલ કેમ્પ અને માથાના દુખાવાને નિયંત્રિત કરે છે. તેના કારણે ત્વચા કોમળ થાય છે અને તે એન્ટી એજિંગ પણ છે.

Surajmukhi na bij khava thi sharir ne thase aa fayda

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Surajmukhi na bij khava thi sharir ne thase aa fayda

સૂર્યમુખીના બીજના ફાયદા:

સૂર્યમુખીના બીજ હાર્ટના રોગોથી દૂર રાખે છે. સૂર્યમુખીના બીજમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં છે. તેમ વધુ પડતા સોજા અને વોટર રિટેનશન, હાર્ટના વધુ પડતા રોગો ઓછા કરે છે. ઉપરાંત કેન્સર, સ્ટ્રોક, ડાયાબીટીસ અને અલઝાઈમર્સ તથા પાર્કિન્સન્સના રોગને દૂર રાખે છે. દરરોજ સનફલાવર સિડઝ ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Surajmukhi na bij khava thi sharir ne thase aa fayda

સનફલાવર સિડઝ કેન્સર સામે શરીરને રક્ષણ આપે છે. સનફલાવરમાં આવેલા પોષકતત્વો કેન્સરની ગાંઠને વધવા દેતા નથી. તેમાં આવેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સરને આગળ વધતું અટકાવે છે. દિવસ દરમ્યાન વચ્ચે વચ્ચે અથવા મોડી રાત્રે બહુ ભૂખ લાગે તો થોડા સનફલાવર સિડઝ ખાઈ, પાણી પી લેવાથી ભૂખ મટી જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">