સબરીમાલા મંદિર વિવાદ અંગે પુનર્વિચાર અરજી પર સુપ્રીમકોર્ટ આપશે ચુકાદો

કેરળનો સબરીમાલા મંદિરના વિવાદને લઈને 14 ઓક્ટોબરના રોજ સુપ્રીમકોર્ટ ચુકાદો આપશે. 28 સપ્ટેમ્બર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરને લઈને બહુમતથી ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં આદેશ કરવામાં આવ્યો હતો કે બધી જ સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ મળે. લિંગ ભેદના આધારે કે ઉંમરના આધારે કોઈ જ મહિલાને મંદિરમાં પ્રવેશતી અટકાવવામાં ન આવે. આ ફેંસલા બાદ ભારે […]

સબરીમાલા મંદિર વિવાદ અંગે પુનર્વિચાર અરજી પર સુપ્રીમકોર્ટ આપશે ચુકાદો
Follow Us:
| Updated on: Nov 13, 2019 | 4:38 PM

કેરળનો સબરીમાલા મંદિરના વિવાદને લઈને 14 ઓક્ટોબરના રોજ સુપ્રીમકોર્ટ ચુકાદો આપશે. 28 સપ્ટેમ્બર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરને લઈને બહુમતથી ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં આદેશ કરવામાં આવ્યો હતો કે બધી જ સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ મળે. લિંગ ભેદના આધારે કે ઉંમરના આધારે કોઈ જ મહિલાને મંદિરમાં પ્રવેશતી અટકાવવામાં ન આવે. આ ફેંસલા બાદ ભારે વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યું હતું.

આ પણ વાંચો :   સબરીમાલામાં પ્રવેશ કરનારી બે મહિલાઓમાંથી એકને સાસરિયાંઓએ ઘરની બહાર કાઢી મૂકી

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

સુપ્રીમકોર્ટના નિર્ણયને બદલવા માટે પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી. ધડાધડ આવી 65 જેટલી અરજીઓ સુપ્રીમકોર્ટની સામે આવી હતી. ભગવાન અયપ્પાનું મંદિર છે જેને સબરીમાલા મંદિર કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાના લીધેન 10 વર્ષથી 50 વર્ષની મહિલાઓને આ મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જોકે સુુપ્રીમકોર્ટે આદેશ આપી આવો કોઈ ભેદભાવ ન કરવા કહ્યુ હતું.  આ આદેશની સામે પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પુનર્વિચાર અરજીઓ દાખલ કરીને ફરીથી આ મુદ્દે સુપ્રીમકોર્ટ વિચારે તેવું અરજીમાં કહેવામાં આવ્યું હતું. આ તમામ અરજીને લઈને સુપ્રીમ કોર્ટે 6 ફેબ્રુઆરી, 2019ના સુનાવણી પુરી કરી હતી અને ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ ચુકાદાની સુનાવણી પાંચ જજોની ખંડપીઠ કરી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મંદિરના વ્યવસ્થાપન બોર્ડે સુપ્રીમકોર્ટના નિર્ણયને આવકાર્યો 

મંદિરની વ્યવસ્થા જાળવી રહેલાં ત્રાવણકોર બોર્ડે પુનર્વિચાર અરજીનો વિરોધ કર્યો હતો. તેઓએ સુપ્રીમકોર્ટના નિર્ણયને આવકાર્યો હતો અને તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ મળે તેને સમર્થન આપ્યું હતું. કેરળમાં વામપંથી સરકારને લઈને મંદિર વ્યવસ્થા બોર્ડ આ ચુકાદાનો સ્વીકાર કરી રહ્યો છે તેઓ આરોપ દક્ષિણપંથી કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો. આ મામલે કેરળની સરકારે સુપ્રીમકોર્ટમાં પુનર્વિચાર અરજી ના સ્વીકારવા માટે અનુરોધ કર્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">