શાહીનબાગમાં પ્રદર્શનોની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી

શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનોની વિરૂદ્ધ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. શાહીનબાગમાં લગભગ 2 મહિનાથી CAAના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આ પહેલા 7 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે દિલ્હી વિધાનસભાને પ્રભાવિત ના કરવાની વાત કહેતા સુનાવણીને સોમવાર સુધી ટાળી દીધી હતી. દિલ્હીમાં શનિવારે વિધાનસભા ચૂંટણી 2020 માટે મતદાન હતું. જેનું પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે. […]

શાહીનબાગમાં પ્રદર્શનોની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી
Follow Us:
| Updated on: Feb 10, 2020 | 3:19 AM

શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનોની વિરૂદ્ધ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. શાહીનબાગમાં લગભગ 2 મહિનાથી CAAના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આ પહેલા 7 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે દિલ્હી વિધાનસભાને પ્રભાવિત ના કરવાની વાત કહેતા સુનાવણીને સોમવાર સુધી ટાળી દીધી હતી. દિલ્હીમાં શનિવારે વિધાનસભા ચૂંટણી 2020 માટે મતદાન હતું. જેનું પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું કહ્યું હતું સુપ્રીમ કોર્ટે

જસ્ટિસ એસ.કે.કૌલ અને જસ્ટિસ કે.એમ.જોસેફની ખંડપીઠે કહ્યું કે અમે સમજીએ છીએ કે ત્યાં સમસ્યા છે અને અમે જોઈએ છીએ કે તેનો ઉકેલ કેવી રીતે લાવવો. અમે સોમવારે તેની પર સુનાવણી કરીશું. જ્યાં અરજીકર્તાઓમાંથી એક હાજર વકીલે કહ્યું કે દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીને મતદાન થવાનું છે તો ખંડપીઠે કહ્યું કે અમે એટલે કહીએ છીએ કે સોમવારે આવો. આપણે તેને પ્રભાવિત કેમ કરવું જોઈએ? ખંડપીઠે અરજદારોને કહ્યું કે તે સોમવારે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર થઈને આવે કે આ મામલાને દિલ્હી હાઈકોર્ટમાં પાછો કેમ ન મોકલવો જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2 અરજી પર આજે સુનાવણી

તમને જણાવી દઈએ કે વકીલ અમિત સાહનીએ કાલિંદી કુંજ-શાહીન બાગ માર્ગ પર આંદોલન શરૂ કરવા માટે હાઈકોર્ટ તરફ ગયા હતા. તેમને કોર્ટને દિલ્હી પોલીસને રસ્તા ખોલવા માટે આદેશ આપવાની અપીલ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટમાં આજે આ મુદ્દે સુનાવણી થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તે સિવાય દિલ્હીના પૂર્વ ધારાસભ્ય નંદ કિશોર ગર્ગે પણ તેમના વકીલ શશાંક દેવ સુધી દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અલગ અરજી દાખલ કરી છે. તેમાં તેમને શાહીનબાગથી પ્રદર્શનકારીઓને હટાવી રસ્તાઓ ખોલવાનો અનુરોધ કર્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">