સુપ્રીમ કોર્ટે મુક્ત કર્યા એક સાથે જેલમાં બંધ 40,000 કેદીઓને..

લગભગ 40 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે હુસેનારા ખાતૂન વિરુદ્ધ બિહારના ગૃહ સચિવના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે દેશની જેલોમાં બંધ 40,000 કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા આદેશ આપ્યો હતો. આ કેસ બાદથી દેશમાં PILની શરૂઆત થઈ હતી. આ અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારો રદ કરવામાં આવે છે અને તે ગરીબી […]

સુપ્રીમ કોર્ટે મુક્ત કર્યા એક સાથે જેલમાં બંધ 40,000 કેદીઓને..
Follow Us:
| Updated on: Aug 02, 2019 | 9:52 AM

લગભગ 40 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે હુસેનારા ખાતૂન વિરુદ્ધ બિહારના ગૃહ સચિવના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે દેશની જેલોમાં બંધ 40,000 કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા આદેશ આપ્યો હતો. આ કેસ બાદથી દેશમાં PILની શરૂઆત થઈ હતી. આ અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારો રદ કરવામાં આવે છે અને તે ગરીબી અથવા નિરક્ષરતાને કારણે કોર્ટમાં કેસ કરી શકતો નથી, તો તે પોસ્ટકાર્ડ અથવા પત્ર લખીને સુપ્રીમ કોર્ટમાં મોકલી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

જો સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગે તો જે વ્યક્તિએ પોસ્ટકાર્ડ અથવા પત્ર લખ્યો છે અને તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે, તો PIL તરીકે તેની નોંધ લેશે. આ રીતે સામાન્ય લોકો માટે ન્યાય સરળ બનાવવાનો શ્રેય પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પી.એન. ભગવતીને જાય છે. વર્ષ 1979માં સુપ્રીમ કોર્ટના તત્કાલીન ન્યાયાધીશ ભગવતીએ હુસેનારા ખાતૂન કેસમાં સુનાવણી કરી હતી કે ગરીબી અથવા નિરક્ષરતાને કારણે કોઈને ન્યાયથી વંચિત રાખી શકાય નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અમદાવાદની SVP હોસ્પિટલની સિલીંગ તૂટી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ઉદઘાટન

જ્યારે હુસેનારા ખાતૂન કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો ત્યારે તે ચોકવનારો હતો. આ કેસમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઘણાં કેદીઓ લાંબા સમયથી બિહારની જેલમાં બંધ છે. તેઓ સામે કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી અને ન તો સુનાવણી શરૂ કરવામાં આવી છે. આ કેદીઓ જે ગુનામાં જેલમાં બંધ તેના કરતા પણ વધારે સમયથી જેલમાં બંધ છે અને ત્યારબાદ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">