સુરતમાં ફસાયેલા શ્રમિકો માટે ગુજરાત સરકારે બસ દોડાવવાની યોજના બનાવી છે. એક બસમાં 30 લોકો જ સફર કરી શકશે જેના લીધે કોરોના વાઈરસનો ચેપ ના ફેલાય. 30 લોકોના એકસાથે ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યાં છે અને તેના આધારે બસની ફાળવણી કરવામાં આવી રહી છે. સુરત બસ સ્ટેન્ડ ખાતે લોકોની ફોર્મ આપવા માટે લાઈન લાગી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો