વિધાનસભામાં સરકાર પર ટેબલેટ મુદ્દે પરેશ ધાનાણીના આક્ષેપો બાદ જવાબથી બચવા કોંગ્રેસનું વોકઆઉટ

પાકવીમા પર કૉંગ્રેસે કરેલા આક્ષેપોને કૃષિપ્રધાન આરસી ફળદુએ ફગાવી દીધા. કૃષિપ્રધાને દાવો કર્યો કે સરકાર વીમા કંપનીઓને છાવરતી નથી. સાથે જ તેમણે કહ્યું વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ગઈકાલે પરેશ ધાનાણીએ ગૃહમાં ટેબ્લેટને લઈ જે આક્ષેપ કર્યા હતા તે આક્ષેપ તેઓ પુરવાર નહોતા કરી શક્યા. જેથી મુખ્યપ્રધાને અધ્યક્ષને અપીલ કરીને તેમને એક દિવસનો સમય […]

વિધાનસભામાં સરકાર પર ટેબલેટ મુદ્દે પરેશ ધાનાણીના આક્ષેપો બાદ જવાબથી બચવા કોંગ્રેસનું વોકઆઉટ
Follow Us:
| Updated on: Mar 04, 2020 | 11:34 AM

પાકવીમા પર કૉંગ્રેસે કરેલા આક્ષેપોને કૃષિપ્રધાન આરસી ફળદુએ ફગાવી દીધા. કૃષિપ્રધાને દાવો કર્યો કે સરકાર વીમા કંપનીઓને છાવરતી નથી. સાથે જ તેમણે કહ્યું વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ગઈકાલે પરેશ ધાનાણીએ ગૃહમાં ટેબ્લેટને લઈ જે આક્ષેપ કર્યા હતા તે આક્ષેપ તેઓ પુરવાર નહોતા કરી શક્યા. જેથી મુખ્યપ્રધાને અધ્યક્ષને અપીલ કરીને તેમને એક દિવસનો સમય અપાવ્યો હતો. આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જવાબ આપવાનો હતો. પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા. જેથી તેમને બચાવવા માટે કૉંગ્રેસે વૉકઆઉટ કર્યું હતું.

આ પણ વાંચોઃ રાજ્યમાંથી કુપોષણ આ પ્રકારે દૂર થશે? બાળકોને છેલ્લા કેટલાક દિવસોથી મળે છે સડેલું ભોજન

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

વિપક્ષે આજે વિધાનસભામાં પાક વીમા મુદ્દે સરકારને સાણસામાં લેવાની કોશિશ કરી. વિપક્ષનો સીધો આક્ષેપ છે કે સરકારે ખેડૂતોને પાક વીમાનું વળતર આપવા કોઇ કાર્યવાહી કરી નથી. સામે સરકારે સ્પષ્ટતા કરી છે કે ગત વર્ષનું જે આ વર્ષે પણ ખેડૂતોને યોગ્ય વળતર મળે તે દિશામાં કામગીરી થઇ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">