PM મોદીના આવાસ પર ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમમાં હાજર રહ્યા આ સેલિબ્રિટી

ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં PM મોદીએ ખેલ અને ફિલ્મ જગત સાથે જોડાયેલા સ્ટાર સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમ લોક કલ્યાણ રોડ પર સ્થિત PM મોદીના આવાસ પર યોજાયો હતો. જેમાં શાહરૂખ, આમિર ખાન આનંદ એલ રાય સહિત અનેક હસ્તી હાજર રહી હતી.  Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત […]

PM મોદીના આવાસ પર ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમમાં હાજર રહ્યા આ સેલિબ્રિટી
Follow Us:
| Updated on: Oct 19, 2019 | 4:49 PM

ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં PM મોદીએ ખેલ અને ફિલ્મ જગત સાથે જોડાયેલા સ્ટાર સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમ લોક કલ્યાણ રોડ પર સ્થિત PM મોદીના આવાસ પર યોજાયો હતો. જેમાં શાહરૂખ, આમિર ખાન આનંદ એલ રાય સહિત અનેક હસ્તી હાજર રહી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચોઃ સલમાન ખાનના ફેવરીટ બોડીગાર્ડ શેરાએ શિવસેનાનો ખેસ ધારણ કર્યો અને બન્યા શિવસૈનિક

PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ગાંધીજી સાદગીનો પર્યાય છે. તેમના વિચાર દૂર-દૂર સુધી ગુંજ્યા છે. તેમની રચનાત્મક શક્તિ પણ અપાર હતી. ફિલ્મ અને ટેલિવિઝન જગતના લોકોએ પણ ગાંધીજીના જીવન આદર્શને લોકો સુધી પહોંચાડવાની પૂરી કોશિશ કરી છે. તો સાથે હાજર તમામ સ્ટાર લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દાંડીમાં ગાંધીજીના જીવન પર બનેલા સંગ્રાહલયની મુલાકાત કરવાનો અનુરોધ કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">