શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો, 1નું મોત 15 લોકો ઘાયલ

જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોકની પાસે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આ હુમલામાં એક સ્ટ્રીટ વેન્ડરનું મોત થયું છે. અન્ય 14 લોકો ઘાયલ થયા છે. જેમાં ઘણા લોકોની હાલત ગંભીર છે. #UPDATE #JammuAndKashmir : 15 people injured in a grenade attack in a market on Maulana Azad Road in Srinagar.#TV9News pic.twitter.com/7Bk9EyVQpO […]

શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો, 1નું મોત 15 લોકો ઘાયલ
Follow Us:
| Updated on: Nov 04, 2019 | 9:35 AM

જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોકની પાસે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આ હુમલામાં એક સ્ટ્રીટ વેન્ડરનું મોત થયું છે. અન્ય 14 લોકો ઘાયલ થયા છે. જેમાં ઘણા લોકોની હાલત ગંભીર છે.

આ હુમલો શ્રીનગરના મૌલાના આઝાદ રોડ સ્થિત ગોનીખાન માર્કેટમાં થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે. એક સર્ચ ઓપરેશન લોન્ચ કરી ગ્રેનેડ ફેંકવાવાળાની તપાસ કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શ્રીનગરમાં 12 ઓક્ટોબરે પણ આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ત્યારે હરિસિંહ હાઈ સ્ટ્રીટમાં તે સમયે હુમલો કર્યો, જ્યારે ખરીદી માટે લોકોની ભીડ લાગેલી હતી. તે હુમલામાં ઓછામાં ઓછા 11 નાગરિક ઘાયલ થયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

5 ઓગસ્ટે કલમ 370 નાબૂદ કર્યા પછી આતંકીઓ ગભરાયેલા છે. આતંકીઓ ત્યાંના દુકાનદારો, ટ્રાન્સપોર્ટ સંચાલકો અને અન્ય વ્યવસાયિક લોકોને કામ ન કરવાની ધમકી આપે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">