અનામત અને શહીદ પરિવારોને ન્યાય અપાવવા SPG દ્વારા કાઢવામાં આવી પાટીદાર ન્યાયયાત્રા

અમદાવાદમાં આજે SPG દ્વારા ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પાટીદાર ન્યાયયાત્રા કાઢવામાં આવી હતી. શહીદ પરિવારોને ન્યાય અપાવવા, ખેડૂતોના દેવા માફ કરવા ,પાટીદાર અનામત મામલે ઝડપથી ઉકેલ લાવવામાં આવે તેવી માગ સાથે રેલી કાઢી હતી. આ ઉપરાંત સરકારે આપેલા વચનો પૂરા ન કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પાટીદાર આંદોલન વખતે શહીદ થયેલા તમામ મૃતકોને યોગ્ય વળતર મળે તેવી જાહેરાત કરી […]

અનામત અને શહીદ પરિવારોને ન્યાય અપાવવા SPG દ્વારા કાઢવામાં આવી પાટીદાર ન્યાયયાત્રા
nyay yatra carried out by SPG
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Dec 18, 2018 | 12:43 PM

અમદાવાદમાં આજે SPG દ્વારા ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પાટીદાર ન્યાયયાત્રા કાઢવામાં આવી હતીશહીદ પરિવારોને ન્યાય અપાવવા, ખેડૂતોના દેવા માફ કરવા ,પાટીદાર અનામત મામલે ઝડપથી ઉકેલ લાવવામાં આવે તેવી માગ સાથે રેલી કાઢી હતીઆ ઉપરાંત સરકારે આપેલા વચનો પૂરા ન કર્યા હોવાનો આક્ષેપ કર્યો છેપાટીદાર આંદોલન વખતે શહીદ થયેલા તમામ મૃતકોને યોગ્ય વળતર મળે તેવી જાહેરાત કરી હોવા છતાં વળતર ન મળ્યા હોવાનો પણ આરોપ મૂક્યો છેઆ બધા જ મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે પાટીદાર સમાજ ગાંધીનગર જઈ આવેદનપત્ર આપ્યું હતું.

nyay yatra carried out by SPG

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

SPG પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજ સાથે સરકાર અન્યાય કરી રહી છે.પાટીદાર સમાજ સાડા ત્રણ વર્ષથી લડી રહ્યો છે.મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત મળે તો ગુજરાતમાં પાટીદાર સમાજને કેમ નહીં? .શહીદ પરિવારોને ન્યાય આપવાનું વચન સરકારે આપ્યું હતું પણ પૂરું કર્યું નથી. એક બે શહીદ પરિવારોને બાદ કરતાં અન્ય પરિવારોને વળતર કે સરકારી કે અર્ધ સરકારી નોકરી આપી નથી.બહેરી સરકારને જગાડવા માટે આ યાત્રા છે.

SPG chief Lalji Patel

ખેડૂતોના દેવા માફી અંગે SPG પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે MP અને છત્તીસગઢમાં સરકાર ખેડૂતોનું દેવું માફ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં?  ગુજરાતમાં 26 વર્ષથી ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. સરકાર ઈચ્છે તો ખેડૂતોનું દેવું માફ કરી શકે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=274]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">