આકરી ગરમીથી પરેશાન લોકો માટે મોટી રાહતના સમાચાર, ભારતના આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ

દેશભરમાં આકરી ગરમીથી પરેશાન લોકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. નૈઋત્યનું ચોમાસુ આગામી 72 કલાકમાં કેરળના તટ પર ટકરાય તેવી શક્યતા છે. નૈઋત્યનું ચોમાસુ હાલમાં શ્રીલંકા પહોંચ્યું છે. જે આગામી ત્રણ દિવસમાં જ ભારત પહોંચશે. અને કેરળમાં ધમાકેદાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગએ કહ્યું હતુ કે બંગાળની ખાડીના […]

આકરી ગરમીથી પરેશાન લોકો માટે મોટી રાહતના સમાચાર, ભારતના આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ
Follow Us:
| Updated on: Jun 04, 2019 | 11:36 AM

દેશભરમાં આકરી ગરમીથી પરેશાન લોકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. નૈઋત્યનું ચોમાસુ આગામી 72 કલાકમાં કેરળના તટ પર ટકરાય તેવી શક્યતા છે. નૈઋત્યનું ચોમાસુ હાલમાં શ્રીલંકા પહોંચ્યું છે. જે આગામી ત્રણ દિવસમાં જ ભારત પહોંચશે. અને કેરળમાં ધમાકેદાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગએ કહ્યું હતુ કે બંગાળની ખાડીના દક્ષિણ ભાગથી આવતા પવનથી ચોમાસાને આગળ વધવામાં મદદ થાય છે.

હવામાન વિભાગ પ્રમાણે પ્રી-મોનસુનના વરસાદની આંધ્ર પ્રદેશના ઘણા ભાગોમાં શરૂ થઈ છે.આનાથી ખેડૂતો ખરીફ પાકની વાવણી કરવામાં મદદ મળશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">