સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષી પાર્ટીઓના નેતા રાષ્ટ્રપતિને મળ્યા, નાગરિકતા કાયદા પર વિરોધ વ્યક્ત કર્યો

દેશભરમાં નાગરિક્તા એક્ટને લઈ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરી. નાગરિક્તા એક્ટ પર વિપક્ષે કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો છે. વિપક્ષી નેતાઓમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, એ.કે.અંટની, પી.ચિદમ્બરમ, સપા નેતા રામગોપાલ યાદવ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે.   Web Stories View more શરીરમાં કયા વિટામિનની […]

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષી પાર્ટીઓના નેતા રાષ્ટ્રપતિને મળ્યા, નાગરિકતા કાયદા પર વિરોધ વ્યક્ત કર્યો
Follow Us:
| Updated on: Dec 17, 2019 | 12:49 PM

દેશભરમાં નાગરિક્તા એક્ટને લઈ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરી. નાગરિક્તા એક્ટ પર વિપક્ષે કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો છે. વિપક્ષી નેતાઓમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, એ.કે.અંટની, પી.ચિદમ્બરમ, સપા નેતા રામગોપાલ યાદવ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે.

maharashtra-congress-sonia-gandhi-letter-shiv-sena-uddhav-thackeray-oath-taking-ceremony

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પછી સોનિયા ગાંધીએ કહ્યું કે નોર્થ-ઈસ્ટના રાજ્યો અને દિલ્હીમાં સ્થિતી તણાવભરી છે. અમે રાષ્ટ્રપતિને આ મુદ્દે દખલ કરવા માટે કહ્યું છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે કહ્યું કે પોલીસ જામિયા યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં ઘુસી. પ્રદર્શન કરવું લોકતાંત્રિક હક છે. તેમને કહ્યું કે મોદી સરકાર જનતાનો અવાજ દબાવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે TMC સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે અમે રાષ્ટ્રપતિને અનુરોધ કર્યો છે કે તે સરકારને તરત નાગરિકતા સંશોધન એક્ટને પાછા લેવાની સલાહ આપે. સપાના સાંસદ રામગોપાલ યાદવે કહ્યું કે અમે રાષ્ટ્રપતિને સૂચિત કર્યા કે અમે સંસદમાં જે કહ્યું હતું, તે હવે થઈ રહ્યું છે. જ્યારે લોકોમાં દહેશત ફેલાય છે તો શું થાય છે, તે તમામ લોકો જોઈ રહ્યા છે. પાકિસ્તાન પણ આ ઈચ્છે છે. સરકારે તેમને એક તક આપી દીધી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું કે આ કાયદો ભાગલા પાડવાનો છે. સરકારને દેશ અને નાગરિકોની ચિંતા નથી. વિપક્ષને જાણ હતી કે દેશ આ કાયદાને રદ કરી દેશે. તે થઈ રહ્યું છે. IIT અને IIM જેવી સંસ્થાઓમાં પ્રદર્શન થઈ રહ્યું છે. તેમને કહ્યું કે અસમમાં 5 લોકોના મોત થયા છે. 21 લોકો ઘાયલ થયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">