મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ PM મોદી પર કર્યા પ્રહાર
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ PM મોદી પર પ્રહાર કર્યા હતા. કહ્યું કે, ગાંધીનું નામ લેવું સરળ છે પરંતુ તેમાના આદર્શ પર ચાલવું સરળ નથી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી […]
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ PM મોદી પર પ્રહાર કર્યા હતા. કહ્યું કે, ગાંધીનું નામ લેવું સરળ છે પરંતુ તેમાના આદર્શ પર ચાલવું સરળ નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોંગ્રેસની પદયાત્રાના સમાપન પર સોનિયા ગાંધીએ કહ્યું કે, કેટલાક લોકો દેશને RSSનું પ્રતિક બનાવવા માગે છે. પરંતુ એ શક્ય બનશે નહીં. કારણે કે આ દેશના પાયામાં ગાંધી વિચાર છે. ગાંધી જયંતી પર દિલ્હીના રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પદયાત્રા સમાપન પર આ વાત કહી હતી.