શું એક્સીડેન્ટલ મુખ્યપ્રધાન હતા કેશુ ભાઈ? સાંભળો રસપ્રદ વાત તેમના જ મુખ્ય સચિવ પાસેથી
કેશુભાઈનાં સ્મરણો વાગોળતા રાજ્યનાં જે તે સમયનાં સચીવ પી કે લહેરીએ જણાવ્યું હતું કે તે હંમેશા કહેતા, હું એક્સીડેન્ટલ મુખ્યપ્રધાન છું. પાટીદારો માટે ગૌરવની વાત છે કે હું મુખ્યપ્રધાન બન્યો પરંતું તે હંમેશા તમામ કોમની ચિંતા રાખતા અને ભેદભાવને તેમના માટે કોઈ સ્થાન હતું જ નહી. Web Stories View more IPL 2024 : આંખોમાં […]
કેશુભાઈનાં સ્મરણો વાગોળતા રાજ્યનાં જે તે સમયનાં સચીવ પી કે લહેરીએ જણાવ્યું હતું કે તે હંમેશા કહેતા, હું એક્સીડેન્ટલ મુખ્યપ્રધાન છું. પાટીદારો માટે ગૌરવની વાત છે કે હું મુખ્યપ્રધાન બન્યો પરંતું તે હંમેશા તમામ કોમની ચિંતા રાખતા અને ભેદભાવને તેમના માટે કોઈ સ્થાન હતું જ નહી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો