દિવાળીના તહેવારને લઈ રાજ્યના ગૃહવિભાગનું જાહેરનામુ, રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા

એક તરફ કોરોનાનું સંક્રમણ છે અને બીજી તરફ દિવાળી આવી રહી છે, ત્યારે રાજ્યના ગૃહવિભાગે ફટાકડાને અંગે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. રાત્રે 10 પછી સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન લાગુ પડશે, ત્યારે ફટાકડા ફોડવા જોઇએ કે નહીં તે અંગે સ્થાનિક મહિલાઓનો શું મત […]

દિવાળીના તહેવારને લઈ રાજ્યના ગૃહવિભાગનું જાહેરનામુ, રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા
Follow Us:
| Updated on: Nov 08, 2020 | 5:14 PM

એક તરફ કોરોનાનું સંક્રમણ છે અને બીજી તરફ દિવાળી આવી રહી છે, ત્યારે રાજ્યના ગૃહવિભાગે ફટાકડાને અંગે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. રાત્રે 10 પછી સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન લાગુ પડશે, ત્યારે ફટાકડા ફોડવા જોઇએ કે નહીં તે અંગે સ્થાનિક મહિલાઓનો શું મત છે તે જાણીએ.

આ પણ વાંચો: અમદાવાદમાં દિવાળીની ખરીદીમાં લોકોની ઉમટી ભીડ, કોરોના ગાઇડલાઇન્સનો સદંતર અભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">