VIDEO: રાજ્યમાં રોગચાળાએ લીધો ભરડો, એક જ વર્ષમાં સ્વાઈનફલૂના 7,008 કેસ નોંધાયા

ગુજરાતમાં રોગચાળાએ ભરડો લીધો છે. સરકારે આંકડા જાહેર કર્યા છે. રાજ્યમાં સ્વાઈન ફલૂ, મેલેરિયા, ડેન્ગયુ, ચિકન ગુનિયા કોંગો ફીવરના રોગે ભરડો લીધો છે. છેલ્લા એક વર્ષમાં 7,008 કેસ સ્વાઈન ફલૂ નોંધાયા છે, જેમાં 251 લોકોના મૃત્યુ થયા છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 23-04-2024 500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા […]

VIDEO: રાજ્યમાં રોગચાળાએ લીધો ભરડો, એક જ વર્ષમાં સ્વાઈનફલૂના 7,008 કેસ નોંધાયા
Follow Us:
| Updated on: Feb 27, 2020 | 5:49 AM

ગુજરાતમાં રોગચાળાએ ભરડો લીધો છે. સરકારે આંકડા જાહેર કર્યા છે. રાજ્યમાં સ્વાઈન ફલૂ, મેલેરિયા, ડેન્ગયુ, ચિકન ગુનિયા કોંગો ફીવરના રોગે ભરડો લીધો છે. છેલ્લા એક વર્ષમાં 7,008 કેસ સ્વાઈન ફલૂ નોંધાયા છે, જેમાં 251 લોકોના મૃત્યુ થયા છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યારે ડેન્ગ્યુની વાત કરીએ તો 26,045 જેટલા કેસ ડેન્ગ્યુના નોંધાયા, જેમાં 22 દર્દીઓના મૃત્યુ થયા. કોંગો ફીવરના 37 દર્દીઓ નોંધાયા, જેમાં 17 દર્દીઓના મૃત્યુ થયા, ત્યારે મેલેરિયાના 35,999 કેસ અને ચિકનગુનિયાના 1,985 કેસ છેલ્લા એક વર્ષમાં નોંધાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રાજકોટઃ બેડી માર્કેટ યાર્ડની હડતાળ સમેટાઈ, હરાજીનું કામકાજ ફરી થયું શરૂ

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">