મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને આપશે આરક્ષણ!

મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને શિક્ષાના ક્ષેત્રે આરક્ષણ આપશે. 5 ટકાના લેવલ પર અનામતની જોગવાઈ કરી શકે છે. આ જાણકારી લઘુમતી મામલાના મંત્રી નવાબ મલિક દ્વારા શુક્રવારે વિધાનસભામાં અપાઈ છે. એક પ્રશ્નના જવાબમાં મુસ્લિમ આરક્ષણની સ્થિતિ પર આ વાત રજૂ કરી હતી. આ પણ વાંચોઃ વિધાનસભામાં ગૃહપ્રધાન પ્રદિપસિંહની જાહેરમાં […]

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને આપશે આરક્ષણ!
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Oct 19, 2020 | 12:18 PM

મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને શિક્ષાના ક્ષેત્રે આરક્ષણ આપશે. 5 ટકાના લેવલ પર અનામતની જોગવાઈ કરી શકે છે. આ જાણકારી લઘુમતી મામલાના મંત્રી નવાબ મલિક દ્વારા શુક્રવારે વિધાનસભામાં અપાઈ છે. એક પ્રશ્નના જવાબમાં મુસ્લિમ આરક્ષણની સ્થિતિ પર આ વાત રજૂ કરી હતી.

આ પણ વાંચોઃ વિધાનસભામાં ગૃહપ્રધાન પ્રદિપસિંહની જાહેરમાં ઓફર, ‘રાજ્યસભાની ચૂંટણી આવે છે કોંગ્રેસ ધારાસભ્યોને આવવું હોય તો આવી શકે’

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નવાબ મલિકે જણાવ્યું કે, ખાનગી શાળા-કોલેજમાં પણ આ આરક્ષણનો અમલ કરવા માટે કાનૂની પાંસાઓ જોવાઈ રહ્યા છે. આ સાથે ઉદ્ધવ સરકારે ખાનગી સંસ્થામાં નોકરી માટે પણ અધ્યાદેશ લાવી કાનૂન બનાવવાનો વિચાર કરી રહી છે. ટૂંક સમયમાં આ મામલે કોઈ નિર્ણય સામે આવી શકે છે. સાથે જણાવ્યું કે, પાછલી સરકારે જાણીને આ વિષય પર કોઈ કામગીરી હાથમાં લીધી નહોતી.

નવાબ મલિકે કહ્યું કે, મુસ્લિમ સમુદાયને શિક્ષણમાં અનામત આપવા અંગે હાઈકોર્ટે પોતાનો પક્ષ રાખ્યો છે. પરંતુ પાછલી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. અમે ટૂંક સમયમાં આ અંગેની ઘોષણા સાથે કાનૂન બનાવી હાઈકોર્ટના આદેશનું પાલન કરીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોંગ્રેસ ધારાસભ્ય જિશાન સિદ્દીકીએ સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. આ નિર્ણયથી યુવાનોને શિક્ષણનો વધુ લાભ મળશે. અને રોજગારીના ક્ષેત્રે પણ પોતાની જાતને આગળ લાવી શકશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">