કેન્દ્રમાં જંગી બહુમત બાદ ભાજપના મંત્રી ફોર્મ્યુલાના કારણે નીતિશ કુમાર બાદ શિવસેના પણ BJPથી નારાજ?

કેન્દ્રમાં ભાજપના પ્રચંડ બહુમત બાદ શપથવિધિ દરમિયાન NDAની સહયોગી પાર્ટી JDUમાં નારાજગી જોવા મળી હતી. નીતિશ કુમારની પાર્ટીના એક પણ સાંસદે કેન્દ્રમાં મંત્રી તરીકે શપથ લીધા નહોતા. ત્યારે નીતિશ કુમાર બાદ શિવસેનામાં પણ મનદુઃખ ચાલી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ પાછળનું કારણ છે કે ભાજપે NDAમાં ગઠબંધીત પાર્ટીઓના માત્ર એક સાંસદને મંત્રી બનાવ્યા […]

કેન્દ્રમાં જંગી બહુમત બાદ ભાજપના મંત્રી ફોર્મ્યુલાના કારણે નીતિશ કુમાર બાદ શિવસેના પણ BJPથી નારાજ?
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:59 AM

કેન્દ્રમાં ભાજપના પ્રચંડ બહુમત બાદ શપથવિધિ દરમિયાન NDAની સહયોગી પાર્ટી JDUમાં નારાજગી જોવા મળી હતી. નીતિશ કુમારની પાર્ટીના એક પણ સાંસદે કેન્દ્રમાં મંત્રી તરીકે શપથ લીધા નહોતા. ત્યારે નીતિશ કુમાર બાદ શિવસેનામાં પણ મનદુઃખ ચાલી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ પાછળનું કારણ છે કે ભાજપે NDAમાં ગઠબંધીત પાર્ટીઓના માત્ર એક સાંસદને મંત્રી બનાવ્યા છે. આ ફોર્મ્યુલાના કારણે પહેલા નીતિશ કુમાર અને હવે શિવસેના નારાજ દેખાઈ રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચોઃ ગુજરાતની ટ્રેનોમાં અનોખી રીતે રમકડા વેચતા જાણીતો થયો આ વ્યક્તી, પરંતુ હવે રેલવે પોલીસે કરી લીધી ધરપકડ, જાણો કારણ

કેબિનેટમાં માત્ર એક જ મંત્રીપદ મળતા શિવસેના ભાજપથી નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. જો કે નીતિશ કુમારની પાર્ટીની જેમ શિવસેનાને પણ 2થી 3 મંત્રીપદની આશા હતી. ગત સરકારમાં શિવસેનાના સાંસદ અનંત ગીતે કેબિનેટમાં હતા. પરંતુ આ વખતે ગીતેની હારના કારણે મુંબઈ દ.થી સાંસદ અરવિંદ સાવતને મંત્રી બનાવ્યા છે. જેમાં તેમને ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">