મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ શિવસેનાને NDAમાંથી બહાર કરી દેવાઈ, શિવસેનાના સાંસદો વિપક્ષમાં બેસશે

મહારાષ્ટ્રમાં સરકાર બને તે પહેલા મોટા સમાચાર આવ્યા છે. શિવસેનાને એનડીએમાંથી બહાર કરી દેવામાં આવી છે. ભાજપ તરફથી આની ઔપચારિક જાહેરાત કરી પણ દેવામાં આવી છે. શિવસેના એનડીએમાંથી બહાર થઈ જતા હવે તેમના સાંસદો વિરોધ પક્ષમાં બેસશે. આ પણ વાંચોઃ નિત્યાનંદ આશ્રમમાં અડગંબગડંઃ નિત્યાનંદિતાના મામલે કરણીસેનાના કાર્યકરોનો હોબાળો તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ શિવસેનાને NDAમાંથી બહાર કરી દેવાઈ, શિવસેનાના સાંસદો વિપક્ષમાં બેસશે
Follow Us:
| Updated on: Nov 17, 2019 | 10:17 AM

મહારાષ્ટ્રમાં સરકાર બને તે પહેલા મોટા સમાચાર આવ્યા છે. શિવસેનાને એનડીએમાંથી બહાર કરી દેવામાં આવી છે. ભાજપ તરફથી આની ઔપચારિક જાહેરાત કરી પણ દેવામાં આવી છે. શિવસેના એનડીએમાંથી બહાર થઈ જતા હવે તેમના સાંસદો વિરોધ પક્ષમાં બેસશે.

આ પણ વાંચોઃ નિત્યાનંદ આશ્રમમાં અડગંબગડંઃ નિત્યાનંદિતાના મામલે કરણીસેનાના કાર્યકરોનો હોબાળો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ શિવસેના અને ભાજપ વચ્ચે વિવાદ થયો હતો. અને એનસીપીએ શરત મૂકી હતી કે, શિવસેનાના પ્રધાન કેન્દ્રમાંથી રાજીનામું આપે તો તેઓ તેમને સપોર્ટ કરશે. આ શરતના આધારે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કેન્દ્રીય પ્રધાન પદથી રાજીનામું પણ આપી દીધું હતું. જો કે, તે સમયથી ઔપચારિક જાહેરાત નહોતી કરવામાં આવી તેઓ એનડીએમાં નથી. હવે ભાજપે જાહેરાત કરી દીધી છે કે, શિવસેના હવે એનડીએનો ભાગ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">