નવરાત્રીને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, અનલોક 5ની ગાઈડલાઈન મુજબ મળી શકે છે છૂટછાટ
રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસો વચ્ચે નવરાત્રીને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે ખેલૈયાઓને અનલોક-5ની ગાઈડલાઈન મુજબ છૂટછાટ મળી શકે છે. 200 લોકોની હાજરીની શરતે નવરાત્રી આયોજનની છૂટછાટની વિચારણા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ મામલે સરકારે સત્તાવાર નિર્ણય લીધો નથી. […]
રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસો વચ્ચે નવરાત્રીને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે ખેલૈયાઓને અનલોક-5ની ગાઈડલાઈન મુજબ છૂટછાટ મળી શકે છે. 200 લોકોની હાજરીની શરતે નવરાત્રી આયોજનની છૂટછાટની વિચારણા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ મામલે સરકારે સત્તાવાર નિર્ણય લીધો નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો