JNUની પૂર્વ વિદ્યાર્થી શેહલા રશિદે પર દેશદ્રોહનો કેસ દાખલ, સેના વિરુદ્ધ ખોટા નિવેદન કરવાનો આરોપ

દિલ્હી પોલીસના વિશેષ સેલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ના પૂર્વ વિદ્યાર્થી અને કાશ્મીરી નેતા શેહલા રશિદ સામે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. શેહલા રાશિદ પર ભારતીય સૈન્ય વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવની ફરિયાદ પર દિલ્હી પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

JNUની પૂર્વ વિદ્યાર્થી શેહલા રશિદે પર દેશદ્રોહનો કેસ દાખલ, સેના વિરુદ્ધ ખોટા નિવેદન કરવાનો આરોપ
Follow Us:
| Updated on: Sep 06, 2019 | 1:11 PM

દિલ્હી પોલીસના વિશેષ સેલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ના પૂર્વ વિદ્યાર્થી અને કાશ્મીરી નેતા શેહલા રશિદ સામે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. શેહલા રાશિદ પર ભારતીય સૈન્ય વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવની ફરિયાદ પર દિલ્હી પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

દિલ્હી પોલીસ વતી કહેવામાં આવ્યું છે કે તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં વકીલની ફરિયાદના આધારે શેહલા રશિદ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું, “એફઆઇઆર આઈપીસીની કલમ 124-એ (રાજદ્રોહ), 153-એ (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, નિવાસ, ભાષા, વગેરેના આધારે જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી). 153 (હુલ્લડ) ઉશ્કેરવાના ઉદ્દેશ સાથે ઉશ્કેરવું).

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શેહલા રશિદે 18 ઓગસ્ટના રોજ એક પછી એક અનેક ટ્વીટ્સ કરી હતી, જેમાં તેણે સેના પર કાશ્મીરીઓ પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. સેનાએ આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. આ પછી દિલ્હી પોલીસના વિશેષ સેલે આજે શેહલા સામે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં શેહલા રાશિદે દાવો કર્યો હતો કે ભારતીય સેના ખોટી રીતે કાશ્મીરમાં માણસોને પકડી રહી છે, ઘરોમાં દરોડા પાડી રહ્યા છે અને જમ્મુ-કાશ્મીરમાં લોકોને ત્રાસ આપે છે. શેહલા રશિદે દાવો કર્યો હતો કે શાસક ભારતીય જનતા પાર્ટી પોતાના એજન્ડાને પૂર્ણ કરવા માટે કાશ્મીરમાં માનવ અધિકારનો ભંગ કરી રહી છે.

આ પણ વાંચો: હવે જો કારમાં પણ હેલ્મેટ નહીં પહેરો તો ભરવો પડશે દંડ!

સેના વતી કહેવામાં આવ્યું હતું કે શેહલા દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે અને સેના તેમને નકારે છે. સેનાએ કહ્યું કે આવા અસામાન્ય અને ખોટા સમાચારો અસામાજિક તત્વો અને સંગઠનો દ્વારા લોકોને ભડકાવવા માટે ફેલાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">