લાહોર થિંક ફેસ્ટમાં શશિ થરૂર બોલ્યા પાકિસ્તાની ભાષા, કહ્યું કોરોના મુદ્દે પાકિસ્તાને કરી સારી કામગીરી, કોંગ્રેસ બેકફૂટ પર, ભાજપે સાધ્યુ નિશાન

સંસદ સભ્ય શશિ થરુર લાહોરમાં થિંક ફેસ્ટમાં કોવિડ-19 એ દુનિયાને કેવી રીતે બદલી તે વિષય પર પાકિસ્તાની પત્રકાર ખુરર્મ હુસેન સાથે વાતચીત કરી રહ્યા હતા વાતચીત દરમિયાન પાકિસ્તાની પત્રકાર હુસેને શશિ થરૂરને પૂછ્યું કે કોવિડ-19 ને લઇ ભારતની શું પરિસ્થિતી છે, ત્યારે  શશિ થરુરે જવાબમાં કહ્યું કે સ્વાભાવિક પણે હાલત બરાબર નથી. તમે લોકો સામાન્ય […]

લાહોર થિંક ફેસ્ટમાં શશિ થરૂર બોલ્યા પાકિસ્તાની ભાષા, કહ્યું કોરોના મુદ્દે પાકિસ્તાને કરી સારી કામગીરી, કોંગ્રેસ બેકફૂટ પર, ભાજપે સાધ્યુ નિશાન
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 19, 2020 | 4:28 PM

સંસદ સભ્ય શશિ થરુર લાહોરમાં થિંક ફેસ્ટમાં કોવિડ-19 એ દુનિયાને કેવી રીતે બદલી તે વિષય પર પાકિસ્તાની પત્રકાર ખુરર્મ હુસેન સાથે વાતચીત કરી રહ્યા હતા વાતચીત દરમિયાન પાકિસ્તાની પત્રકાર હુસેને શશિ થરૂરને પૂછ્યું કે કોવિડ-19 ને લઇ ભારતની શું પરિસ્થિતી છે, ત્યારે  શશિ થરુરે જવાબમાં કહ્યું કે સ્વાભાવિક પણે હાલત બરાબર નથી. તમે લોકો સામાન્ય જીવન તરફ પાછા વળી રહ્યા છો, પરંતું અમારે ત્યાં સંખ્યા વધી રહી છે.

https://tv9gujarati.com/?p=181550&preview=true

વધુમાં થરૂરે જણાવ્યું કે ભારતમાં દરેક જગ્યા પર પરિસ્થિતિ ખરાબ છે. ક્યાંક વધારે ક્યાંક ઓછા એનું કોઇ પ્રમાણ નથી. દિલ્લી જ્યાં હું રહુ છું ત્યાં તેમજ મારું સંસદીય ક્ષેત્ર ત્તિરુઅનંતપુરમ દરેક જગ્યા પર કોરોના વાયરસની પરિસ્થિતી ખૂબ જ ખરાબ છે. એક સવાલના જવાબમા શશિ થરૂરે કહ્યું કે વધારે ભારતમાં કોરોનાના રિપોર્ટ કરવાથી કોરોનાના વધું  કેસ સામે આવ્યા છે, જ્યારે પાકિસ્તાનમાં કોરોનાના વધારે કેસ એટલે સામે નથી આવ્યા કારણ કે ક્યાં તો એ બધા કેસ એસિમ્ટોમેટિક હતા અથવા તો ત્યાં કોરોનાના કેસની તપાસ નથી કરવામાં આવી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જ્યારે થરૂરને પૂછવામાં આવ્યું કે કોવિડ-19 એ કેંદ્ર સરકારની રાજનીતી કેટલી અસર કરી છે ત્યાર જવાબમાં થરુરે કહ્યું કે પોલ્સ પરથી તો નથી લાગી રહ્યું કે રાજકીય રૂપથી એવી પર કોઇ અસર પર પડી છે જેવી અસર પડવી જોઇતી હતી. સાથે જ થરૂરે કહ્યું કે કેંદ્ર સરકાર પણ જાણે કે કોરોનાને અટકાવવામાં તેમણે સારું કામ કર્યું નથી . પણ લાગતું નથી કે ચૂંટણીમાં તેમને કોઇ નુકસાન થાય, એ જ કારણ છે અમે વિપક્ષમાં છીએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">