રાધનપુરની પેટાચૂંટણીમાં અલ્પેશ ‘ઠાકોર’ની જીત માટે શંકર ‘ચૌધરી’ મેદાને….કહ્યું 2022માં આપને થશે ફાયદો

રાજકારણના નિવેદનોથી વધારે સંકેતોનું મહત્વ વધુ હોય છે અને આવા જ સંકેત રાધનપુરની એક સભામાં પૂર્વ કેબિનેટ પ્રધાન શંકર ચૌધરીએ કર્યા છે. રાધનપુર બેઠક જીતવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ દ્વારા વિવિધ સમાજના સંમેલનનો કરવામાં આવી રહ્યા છે. જેમા એક ચૌધરી સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં શંકર ચૌધરીએ પોતાના સમાજને અલ્પેશ ઠાકોરની […]

રાધનપુરની પેટાચૂંટણીમાં અલ્પેશ 'ઠાકોર'ની જીત માટે શંકર 'ચૌધરી' મેદાને....કહ્યું 2022માં આપને થશે ફાયદો
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 11, 2019 | 8:31 AM

રાજકારણના નિવેદનોથી વધારે સંકેતોનું મહત્વ વધુ હોય છે અને આવા જ સંકેત રાધનપુરની એક સભામાં પૂર્વ કેબિનેટ પ્રધાન શંકર ચૌધરીએ કર્યા છે. રાધનપુર બેઠક જીતવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ દ્વારા વિવિધ સમાજના સંમેલનનો કરવામાં આવી રહ્યા છે. જેમા એક ચૌધરી સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં શંકર ચૌધરીએ પોતાના સમાજને અલ્પેશ ઠાકોરની પડખે ઉભો રહેવા કહ્યું, પરંતુ વાત અહીં પૂરી થતી નથી.

આ પણ વાંચોઃ જાણો ચીનના રાષ્ટ્રપતિની કારની ખાસિયતો, દુનિયાને પણ ખબર નથી જિનપિંગની કારના ઘણા રાજ

શંકર ચૌધરી એવું પણ કહ્યું કે આજે આપણે અલ્પેશ ઠાકોરને મદદ કરીશું તો 2022માં તે આપણને મદદ કરશે. ત્યારે શું શંકર ચૌધરી 2022માં રાધનપુરથી લડશે એવો એક સંકેત આપ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોરે પણ જરૂર પડે આ બેઠક ખાલી કરવાની પણ તૈયારી બતાવી છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

રાધનપુર બેઠકમાં ચૌધરી સમાજ એક થઈને અલ્પેશ ઠાકોરને જીતાડવા કામે લાગી જવા પણ શંકર ચૌધરીએ જણાવ્યું હતું. ઈશારા-ઈશારામાં એમ પણ કહી દીધું કે, અલ્પેશ ઠાકોર આપણા સહારે જ આ બેઠકની પસંદ કરી છે. જો કે, ભાજપે આ બેઠકમાં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે.

ભૂતકાળમાં અલ્પેશ ઠાકોરની સામે ચૂંટણી લડેલા લવિંગજી ઠાકોર પણ આજે અલ્પેશ ઠાકોરને જીતાડવા મેદાને ઉતર્યા છે. તો ભાજપમાં કોઈ જ પ્રકારની આંતરિક જૂથવાદ કે ભેદભાવ નથી. તેવું પ્રદેશ હોદ્દેદારોનો મત છે. અલ્પેશ ઠાકોરની હાર એ શંકર ચૌધરીની હાર છે. એવા નિવેદન તો મંચ ઉપરથી કરવામાં આવ્યા છે. ત્યારે જોવાનું એ છે કે, આ ચૂંટણીની જંગમાં કોની જીત અને કોની હાર થાય છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">