જામનગર: સગીરા પર દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાઈ, લગ્નની લાલચ આપીને યુવક સગીરાને ભગાડી ગયો
જામનગરમાં સગીરા પર દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાઈ. 4 દિવસ પહેલા સિટી એ પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાની તપાસમાં આરોપીને ઝડપીને પોલીસે પૂછપરછ કરી તો સામે આવ્યું કે, લગ્નની લાલચ આપીને યુવક સગીરાને ભગાડી ગયો હતો. આ યુવકે સગીરા સાથે અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ કેસમાં પોલીસે […]
જામનગરમાં સગીરા પર દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાઈ. 4 દિવસ પહેલા સિટી એ પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાની તપાસમાં આરોપીને ઝડપીને પોલીસે પૂછપરછ કરી તો સામે આવ્યું કે, લગ્નની લાલચ આપીને યુવક સગીરાને ભગાડી ગયો હતો. આ યુવકે સગીરા સાથે અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ કેસમાં પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ૧૫ ખાનગી કંપનીઓ હાઈ સ્પીડ મોર્ડન ટ્રેન દોડાવવા ઈચ્છે છે, ૧૨ ક્લસ્ટરમાં ૧૪૦ રુટ પર ખાનગી ટ્રેન દોડાવવા આયોજન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો