શામળાજીઃ ભગવાન શામળીયાને અન્નકૂટ ધરાવાયા, વિશેષ દર્શન કરવા માટે ભક્તોની મોટી ભીડ ઉમટી

દિવાળીનો બીજો દિવસ એટલે આમ તો નવા વર્ષને ઉજવવામાં આવતો હોય છે. પરંતુ નવા વર્ષની શરુઆત આવતીકાલ સોમવારથી શરુ થનાર છે. પરંતુ દીવાળી અને નવા વર્ષના તહેવારોને લઈને મંદિરોમાં અન્નકુટ ધરાવવામાં આવતો હોય છે. શામળાજી ભગવાનને પણ આજે બપોરે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોને બપોર બાદ દર્શન લાભ અપાતા અન્નકુટનો લાભ મેળવ્યો હતો. દિવાળીનો બીજો […]

શામળાજીઃ ભગવાન શામળીયાને અન્નકૂટ ધરાવાયા, વિશેષ દર્શન કરવા માટે ભક્તોની મોટી ભીડ ઉમટી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 15, 2020 | 8:51 PM

દિવાળીનો બીજો દિવસ એટલે આમ તો નવા વર્ષને ઉજવવામાં આવતો હોય છે. પરંતુ નવા વર્ષની શરુઆત આવતીકાલ સોમવારથી શરુ થનાર છે. પરંતુ દીવાળી અને નવા વર્ષના તહેવારોને લઈને મંદિરોમાં અન્નકુટ ધરાવવામાં આવતો હોય છે. શામળાજી ભગવાનને પણ આજે બપોરે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોને બપોર બાદ દર્શન લાભ અપાતા અન્નકુટનો લાભ મેળવ્યો હતો. દિવાળીનો બીજો દિવસ એટલે આવતીકાલથી શરૂ થતાં નવા વર્ષે યાત્રાધામ શામળાજીમાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, દૂર દૂરથી અબાલવૃદ્ધ સૌ કોઈ ભગવાન શામળિયાના દર્શને ઉમટી પડ્યા અને ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરી ધન્ય થયા.

 Shamdaji: Bhagvan shamadiya ne aankut dharavaya vishesh darshan karva mate bhakto ni moti bhid umti

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આજે દર વર્ષની જેમ ભગવાન દેવ ગદાધરને જાત જાતની વાનગી બનાવી અન્નકૂટ ધરાવવામાં આવ્યો. ભગવાન શામળિયાના અન્નકૂટના દર્શન માટે પણ ભારે ભીડ જામી અન્નકૂટમાં ખાસ ભાતનો ગોવર્ધન બનાવી વૈદિક મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું . નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળિયાને ખાસ સોનાના આભૂષણોનો શણગાર સજાવવામાં આવ્યો છે અને તમામ ભક્તોને ભગવાન શામળિયાના દર્શન કર્યા અને ધન્ય થયા અને હાલ પ્રવર્તમાન કોરોનાના કહેરમાંથી જલ્દી છુટકારો મળે એ માટે પણ પ્રાર્થના કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Shamdaji: Bhagvan shamadiya ne aankut dharavaya vishesh darshan karva mate bhakto ni moti bhid umti

શામળાજી મંદિરના  મેનેજર કનુભાઈ પટેલ કનુભાઈ પટેલે કહ્યુ હતુ કે, આજે અન્નકુટના દર્શન હતા અને જેને લઈને ભક્તોને માટે દર્શન કરવા વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ. સરકારની ગાઈડલાઈનને અનુસરવાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. બપોરથી ભક્તોને અન્નકુટના દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો. અન્નકુટના દર્શન અને દિવાળી તેમજ નવાવર્ષના તહેવારોને લઈને પણ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ હોય છે. ભક્તો પણ આ દિવસોમાં ભગવાનના આર્શીવાદ લેવા માટે મંદિરોમાં પહોંચતા હોય છે. આવી જ રીતે શામળાજી મંદિરે પણ ભક્તો ઉમટ્યા હતા. ભક્તોને સરકારની ગાઈડ લાઈન્સના પાલન સાથે મંદિરમાં દર્શન કરવા માટે આયોજન કરવામાં આવ્યુ હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">