શાકિબ અલ હસનની કાલી પૂજા વિવાદમાં કંગના રાણાવતે પણ ઝુકાવ્યું, કહ્યું કેમ આટલા ડરો છો મંદીરોથી

કલકત્તામાં કાલી પુજાથી બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનના સામેલ થવાને લઇને વિવાદ વધતો જઇ રહ્યો છે. મોતની ધમકી મળવાને લઇને શાકિબે કટ્ટરપંથિયોથી માફી માંગી હતી. હવે આ વિવાદમાં ભારતીય અભિનેત્રી કંગના રાણાવત પણ કુદી પડી છે. તેણે ટ્વીટ કરીને કહ્યુ છે કે મંદિરોથી કેમ આટલા બધા ડરો છો. મોતની ધમકી મળવાના બાદમાં ક્રિકેટર શાકિબ વિડીયો […]

શાકિબ અલ હસનની કાલી પૂજા વિવાદમાં કંગના રાણાવતે પણ ઝુકાવ્યું, કહ્યું કેમ આટલા ડરો છો મંદીરોથી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 18, 2020 | 9:47 PM

કલકત્તામાં કાલી પુજાથી બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનના સામેલ થવાને લઇને વિવાદ વધતો જઇ રહ્યો છે. મોતની ધમકી મળવાને લઇને શાકિબે કટ્ટરપંથિયોથી માફી માંગી હતી. હવે આ વિવાદમાં ભારતીય અભિનેત્રી કંગના રાણાવત પણ કુદી પડી છે. તેણે ટ્વીટ કરીને કહ્યુ છે કે મંદિરોથી કેમ આટલા બધા ડરો છો. મોતની ધમકી મળવાના બાદમાં ક્રિકેટર શાકિબ વિડીયો જાહેર કરીને સાર્વજનિક રીતે માંફી માંગી. તેને આમ કરવાથી લેખિકા તસ્લિમા નસરિને પણ મનાઇ કરી.

કંગનાએ ટ્વીટ કરીને કહ્યુ છે કે કેમ આટલા બધા ડરો છો મંદીરોથી, કંઇક કારણ હશેને, કંઇ આટલુ કોઇ નથી ગભરાતુ હોતુ, અમે તો આખુ જીવન જ મંદિરમાં વિતાવી દઇએ તો પણ અમારા હર્દયમાંથી રામ નામને કોઇ નિકાળી શકે નહી. પોતાની ઇબાદત પર આટલો ભરોસો નથી કે પછી હિંદુ ઇતિહાસ તમને મંદિરોથી આકર્ષિત કરે છે, પુછો ખુદને.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

શાકિબની વાત કરીએ તો, ગત રવિવારે ફેસબુક લાઇવ માં મોહસિન તાલુકદાર નામના એક વ્યક્તિએ કહ્યુ હતુ કે, શાકિબના વ્યવહાર થી મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોચી છે. મોહસિને લાઇવ વિડિયોમાં શાકિબને આ માટે ટુકડા ટુકડા કરવાની ધમકી આપી હતી. તેણે કહ્યુ હતુ કે, શાકિબએ મુસ્લિમોનુ અપમાન કર્યુ છે. જો શાકિબને મારવા માટે તેણે સિલહટથી ઢાકા આવવુ પડે તો તે આવશે. બાદમાં પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.

ત્યાર બાદ શાકિબે પોતાના યુ ટ્યુબ વિડીયો દ્રારા માફી માંગી હતી. તેણે કહયુ હતુ કે, હું ફરીથી તે જગ્યાએ નહી જાઉ. જો તમને લાગે છે કે, આ આપ સૌના વિરોધમાં છે તો હું માંફી માંગુ છુ. હું કોષિશ કરીશ કે આમ ફરીથી ના થાય.  સોશિયલ મિડીયા પર પણ સમાચાર હતા કે હું સમારોહમાં સામેલ થવા ગયો હતો. મે કોઇ પૂજા નથી કરી. તો વળી તસ્લીમા નસરીને કહ્યુ હતુ કે, જો તેમ આમ કરે છે તો, કટ્ટરપંથિયોના મનોબળ વધશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">