PM મોદી પર ટિપ્પણી કરતા શબાના આઝમીએ કહ્યું કે જો તે ફરી વડાપ્રધાન બનશે તો હું દેશ છોડી દઇશ, આવા ફેક ન્યૂઝ બ્રીગેડ પર ભડકી શબાના

બોલીવૂડ એક્ટ્રેસ શબાના આઝમીએ સોશિયલ મીડિયા પર કહ્યુ કે ‘નરેન્દ્ર મોદી જો ફરી વડાપ્રધાન બનશે તો હું દેશ છોડી દઇશ’ આ ખબર સંપૂર્ણપણે ખોટી છે. . "मोदी अगर प्रधानमंत्री बन गए तो देश छोड़ दूँगी"शबाना आज़मीThis is PURE FABRICATION. Ive never said this and i have no intentions of leaving the country. This is where […]

PM મોદી પર ટિપ્પણી કરતા શબાના આઝમીએ કહ્યું કે જો તે ફરી વડાપ્રધાન બનશે તો હું દેશ છોડી દઇશ, આવા ફેક ન્યૂઝ બ્રીગેડ પર ભડકી શબાના
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: May 11, 2019 | 4:29 PM

બોલીવૂડ એક્ટ્રેસ શબાના આઝમીએ સોશિયલ મીડિયા પર કહ્યુ કે ‘નરેન્દ્ર મોદી જો ફરી વડાપ્રધાન બનશે તો હું દેશ છોડી દઇશ’ આ ખબર સંપૂર્ણપણે ખોટી છે.

આ પણ વાંચો: રાજ્ય સરકારની મોટી જાહેરાત આપશે રાહત, ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી માટે રૂ.5 લાખ સુધીની સહાય!

બોલીવૂડ એક્ટ્રેસ શબાના આઝમીએ સોશિયલ મીડિયા પર પોતાના અંગે ચાલી રહેલ ફેક ન્યુઝ પર દુ:ખ વ્યક્ત કર્યું છે તેમજ તેમણે આ પ્રકારની ખોટી ખબર ફેલાવવાળા ફેક ન્યૂઝ બ્રીગેડની નિંદા કરી છે. તેમણે કહ્યુ કે જો નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો હું દેશ છોડી દઇશ’ આ ખબર સંપૂર્ણપણે ખોટી છે.

શબાનાએ વધુમાં જણાવ્યું કે ‘મે ક્યારેય પણ આવુ નથી કહ્યુ અને મારો ભારત દેશ છોડવાનો પણ કોઇ ઇરાદો નથી, આ એ સ્થાન છે કે જ્યાં મારો જન્મ થયો હતો અને જ્યાં મારૂ મૃત્યુ થશે.’ એક બીજી ટ્વીટમાં કહ્યુ કે આ પ્રકારની ખોટી ખબર ફેલાવવાળાને હારવાનો ડર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">