ICCએ પાકિસ્તાન મુદ્દે હાથ ઊંચા કર્યા, હવે PM મોદીએ નક્કી કરવું છે કે TEAM INDIA માટે શું મહત્વનું છે ? WORLD CUPમાં 2 પૉઇંટ ગુમાવવા કે દેશનું ગૌરવ ?

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ્ (ICC)એ આતંકવાદ પેદા કરનાર દેશો સાથે સંબંધ તોડવાના ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નો આગ્રહ ફગાવી દીધો છે. TV9 Gujarati   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક મુકેશ અંબાણી રિલાયન્સ […]

ICCએ પાકિસ્તાન મુદ્દે હાથ ઊંચા કર્યા, હવે PM મોદીએ નક્કી કરવું છે કે TEAM INDIA માટે શું મહત્વનું છે ? WORLD CUPમાં 2 પૉઇંટ ગુમાવવા કે દેશનું ગૌરવ ?
Follow Us:
| Updated on: Mar 03, 2019 | 9:02 AM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ્ (ICC)એ આતંકવાદ પેદા કરનાર દેશો સાથે સંબંધ તોડવાના ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નો આગ્રહ ફગાવી દીધો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બીસીસીઆઈના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે આઈસીસીએ કહ્યું કે આ પ્રકારના કિસ્સાઓમાં આઈસીસીની કોઈ ભૂમિકા નથી.

નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ બીસીસીઆઈએ આઈસીસીને પત્ર લખીને વૈશ્વિક સંસ્થા તથા તેના સભ્ય દેશોને આતંકીઓને આશ્રય આપતા દેશો સાથે સંબંધો તોડી નાખવાની અપીલ કરી હતી.

આ સાથે જ હવે WORLD CUP 2019માં ભારતે ભાગ લેવો કે નહીં, ભાગ લેવો તો પાકિસ્તાન સાથે 16 જૂને યોજાનારી લીગ મૅચ રમવી કે નહીં, તે અંગેનો આખો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારના હાથમાં આવી ગયો છે, કારણ કે બીસીસીઆઈ પહેલા જ કહી ચુકી છે કે ખેલ મંત્રાલય અને સરકાર જે નિર્ણય કરશે, તે બીસીસીઆઈ અને ટીમ ઇન્ડિયાને માન્ય રહેશે. કૅપ્ટન વિરાટ કોહલીએ પણ આવું જ કહ્યુ હતું. હવે જોવાનું એ રહે છે કે મોદી સરકાર ટીમ ઇન્ડિયા માટે શું મહત્વનું ગણે છે ? વર્લ્ડ કપમાં 2 પૉઇંટ ગુમાવવું કે દેશનું ગૌરવ ?

બીસીસીઆઈ અધિકારીએ જણાવ્યું, ‘આવી કોઈ શક્યતા નથી કે આ પ્રકારની વસ્તુ થાત. આઈસીસી ચૅરમૅને સ્પષ્ટ કરી દીધું કે કોઈ દેશને બહિષ્કૃત કરવાનો નિર્ણય સરકારના સ્તરે કરવામાં આવવો જોઇએ અને આઈસીસીનો આવો કોઈ નિયમ નથી. બીસીસીઆઈને પણ આ વાત ખબર હતી, પરંતુ આમ છતાં તેણે પ્રયત્ન કરીને જોયો.’

બીસીસીઆઈના પત્રમાં પાકિસ્તાનનો સંદર્ભ નહોતો કે જેના પર ભારતે આતંકીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દો શનિવારે ચૅરમૅન શશાંક મનોહરની અધ્યક્ષતામાં યોજાયેલી આઈસીસીની બોર્ડ બેઠકમાં લેવામાં આવ્યો, પણ બીસીસીઆઈના આ મુદ્દાને બહુ મહત્વ કે સમય ન અપાયો. આ બેઠકમાં બીસીસીઆઈનું પ્રતિનિધિત્વ કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરી કરી રહ્યા હતાં.

બીસીસીઆઈ અધિકારીએ જણાવ્યું, ‘સભ્ય દેશોના એટલા બધા ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમે છે અને તેઓ આ પ્રકારના આગ્રહને ક્યારેય મહત્વ નથી આપતા, હા સુરક્ષા ચિંતાની વાત હતી અને આ બાબતને પુરતું મહત્વ અપાયું.’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">