નવરાત્રી : જાણો સાતમાં દિવસે કાલરાત્રી દેવીની કેવી રીતે પૂજા કરવી અને ક્યો પ્રસાદ ધરાવવો?
નવરાત્રીમાં સાતમાં દિવસે કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. સાતમાં દિવસને સાતમનો રુડો અવસર પણ ગણવામાં આવે છે. ભક્તો આજના દિવસે મા કાલરાત્રીની આરાધના કરે છે. એવું માનવામાં આવે છે કે આજના દિવસે ઉપાસના કરવાથી જીવનના તમામ વિધ્નો દુર થાય છે. નોરતાના સાતમાં દિવસે કલીં એ કાલિકાયે નમ: મનશાપૂર્તિ મંત્રનું સ્મરણ કરવામાં આવે છે. ખાસ કરીને […]
નવરાત્રીમાં સાતમાં દિવસે કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. સાતમાં દિવસને સાતમનો રુડો અવસર પણ ગણવામાં આવે છે. ભક્તો આજના દિવસે મા કાલરાત્રીની આરાધના કરે છે. એવું માનવામાં આવે છે કે આજના દિવસે ઉપાસના કરવાથી જીવનના તમામ વિધ્નો દુર થાય છે. નોરતાના સાતમાં દિવસે કલીં એ કાલિકાયે નમ: મનશાપૂર્તિ મંત્રનું સ્મરણ કરવામાં આવે છે. ખાસ કરીને માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જુઓ વીડિયોમાં કેવી રીતે કાલરાત્રી દેવીની કરવી પૂજા અને શું થશે તેનાથી લાભ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : ગૃહિણીઓ માટે આવ્યા સારા સમાચાર, સિંગતેલના ભાવમાં થયો ઘટાડો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો