શેરબજારમાં સતત બીજા દિવસે પણ તબાહી, લોઅર સર્કિટ વાગતા શેરબજાર થયું બંધ

દુનિયાભરમાં કોરોના વાયરસે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યુ છે. તેના કારણે વૈશ્વિક શેરબજારોમાં પણ કડાકો આવ્યો છે. અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 10 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો અને તે કારણથી ટ્રેડિંગ રોકવી પડી. ઉલ્લેખનીય છે કે શેરબજારમાં 10 ટકા કે તેનાથી વધારેનો ઘડાટો આવે છે તો તેમાં લોઅર સર્કિટ લાગી જાય છે અને ટ્રેડિંગ […]

શેરબજારમાં સતત બીજા દિવસે પણ તબાહી, લોઅર સર્કિટ વાગતા શેરબજાર થયું બંધ
Follow Us:
| Updated on: Mar 13, 2020 | 4:20 AM

દુનિયાભરમાં કોરોના વાયરસે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યુ છે. તેના કારણે વૈશ્વિક શેરબજારોમાં પણ કડાકો આવ્યો છે. અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 10 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો અને તે કારણથી ટ્રેડિંગ રોકવી પડી. ઉલ્લેખનીય છે કે શેરબજારમાં 10 ટકા કે તેનાથી વધારેનો ઘડાટો આવે છે તો તેમાં લોઅર સર્કિટ લાગી જાય છે અને ટ્રેડિંગ થોડા સમય માટે રોકી દેવામાં આવે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેમ રોકવામાં આવે છે ટ્રેડિંગ?

દલાલ સ્ટ્રીટમાં રોકાણકારોના રોકાણને સુરક્ષિત રાખવા માટે ટ્રેડિંગ પર રોક લગાવવામાં આવે છે. તેનાથી રોકાણકારોના નુકસાનનું સંકટ વધવાથી બચી જાય છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે ભારતીય શેરબજારમાં ગુરૂવારે પણ દહેશતનો માહોલ રહ્યો. જેમાં સેન્સેક્સ 2919 પોઈન્ટ તુટીને 32,778 પોઈન્ટ પર બંધ થયો, ત્યારે નિફ્ટી 868 પોઈન્ટ તુટીને 9590 પોઈન્ટ પર રહ્યો. જેના કારણે રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયા ઘોવાઈ ગયા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ગુજરાત: રાજ્યસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">