ભારતીય ટીમને આ દિગ્ગજ ખેલાડીઓએ આપ્યો ગુરૂમંત્ર, જણાવી પાકિસ્તાન સામે રમવાની રીત

આજે વિશ્વ કપની 22મી મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને ટકરાશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પ્રથમ વખત ભારતીય ટીમ વિશ્વ કપ રમી રહી છે અને વિશ્વ કપમાં પણ વિરાટ કોહલી કેપ્ટન તરીકે પ્રથમ વખત રમી રહ્યાં છે. ત્યારે માન્ચેસ્ટરમાં યોજાનારી આ મેચમાં દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની સાથે બંને દેશના દિગ્ગજોની પણ નજર છે. બંને ટીમના પૂર્વ ખેલાડી […]

ભારતીય ટીમને આ દિગ્ગજ ખેલાડીઓએ આપ્યો ગુરૂમંત્ર, જણાવી પાકિસ્તાન સામે રમવાની રીત
Follow Us:
| Updated on: Jun 16, 2019 | 3:55 AM

આજે વિશ્વ કપની 22મી મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને ટકરાશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પ્રથમ વખત ભારતીય ટીમ વિશ્વ કપ રમી રહી છે અને વિશ્વ કપમાં પણ વિરાટ કોહલી કેપ્ટન તરીકે પ્રથમ વખત રમી રહ્યાં છે.

ત્યારે માન્ચેસ્ટરમાં યોજાનારી આ મેચમાં દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની સાથે બંને દેશના દિગ્ગજોની પણ નજર છે. બંને ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન તેમની ટીમોને પોતાનો અનુભવ જણાવી રહ્યાં છે અને મેચ માટે સલાહ પણ આપી રહ્યાં છે. ત્યારે ક્રિકેટના ભગવાન મહાન બેટસમેન સચિન તેંડુલકર, સૌરવ ગાંગૂલી અને અનિલ કુંબલેએ પણ તેમની સલાહ આપી છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાનને સરળતાથી ન લો.

સૌરવ ગાંગૂલીએ કહ્યું કે ભારતને સાવધાન રહેવું પડશે, તેમને મેચ રમવા માટે એ વિચારીને ના જવુ કે તે જીતના દાવેદાર છે. મને લાગે છે કે તેમને 2017માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને સરળતાથી લેવાની ભૂલ કરી હતી અને પાકિસ્તાને તેમને હરાવી દીધુ હતું. આ શાનદાર મુકાબલો થવાનો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

યોજનાની સાથે ઉતરો

સચિન તેંડુલકરે કહ્યું કે પાકિસ્તાનની ટીમ હંમેશાથી અણધારી ટીમ રહી છે અને તે એક ખતરનાક ટીમ છે. ત્યારે ભારતીય ટીમ તેમને સરળતાથી લેશે નહી. ભારતીય ટીમ જે પણ પગલું લેશે, તેના માટે પુરી યોજના અને તૈયારીની સાથે મેચ માટે જવુ પડશે.

દબાણ ના લો

અનિલ કુંબલેએ કહ્યું કે બંને દેશ એક બીજાની વિરૂધ્ધ ખુબ ઓછુ રમે છે. તેથી આ મુકાબલો ખુબ રોચક હોય છે. ભારત-પાકિસ્તાનની મેચ હંમેશા સૌથી મોટો મુકાબલો હોય છે. ICC પણ જાણે છે, તેમને મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ કર્યુ અને 15 મિનટની અંદર તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">