ટુર એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને બેઠો કરવા ગુજરાત ટુરિઝમની કવાયત, કેવડિયામાં ટ્રાવેલ એજન્ટનો એક સેમિનાર યોજાયો

ટુરિઝમ વિભાગે ટુર એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને બેઠો કરવા કવાયત હાથ ધરી છે. કેવડિયામાં ટ્રાવેલ એજન્ટનો એક સેમિનાર યોજાયો હતો, ટેન્ટ સિટી ખાતે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 50 ટ્રાવેલ્સ એજન્ટોને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવા લાયક તમામ સ્થળો અંગે અવગત કરાયા હતા. ટેન્ટ સિટી ખાતે હવે પ્રિવેડિંગ શુટિંગ સહિતની પણ સુવિધા ઉભી […]

ટુર એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને બેઠો કરવા ગુજરાત ટુરિઝમની કવાયત, કેવડિયામાં ટ્રાવેલ એજન્ટનો એક સેમિનાર યોજાયો
Follow Us:
| Updated on: Sep 26, 2020 | 9:51 AM

ટુરિઝમ વિભાગે ટુર એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને બેઠો કરવા કવાયત હાથ ધરી છે. કેવડિયામાં ટ્રાવેલ એજન્ટનો એક સેમિનાર યોજાયો હતો, ટેન્ટ સિટી ખાતે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 50 ટ્રાવેલ્સ એજન્ટોને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવા લાયક તમામ સ્થળો અંગે અવગત કરાયા હતા. ટેન્ટ સિટી ખાતે હવે પ્રિવેડિંગ શુટિંગ સહિતની પણ સુવિધા ઉભી કરવામાં આવશે.

આ ઉપરાંત આદિવાસી નૃત્ય પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મહત્વનું છે કે કોરોનાના કપરા કાળમાં પ્રવાસીઓ અન્ય રાજ્યોમાં જવાનું ટાળી રહ્યા છે. ત્યારે ઘર આગણે જ પ્રવાસીઓ મનોરંજન મેળવી શકે તે દિશામાં ગુજરાત ટુરિઝમ વિભાગ પ્રયાસ હાથ ધરી રહ્યું છે. આગામી 1 ઓક્ટોબરથી જંગલ સફારી પાર્ક પણ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવાનો નિર્ણય લેવાતા ટ્રાવેલ્સ એજન્ટોએ તમામ નિર્ણયોને આવકાર આપ્યો છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">