મુંબઈમાં 1 અઠવાડિયા સુધી કલમ 144 લાગુ, જાણો સાથે ક્યાં ક્યાં અન્ય પ્રતિબંધ મુકાયા?

દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલો વિરોધ આક્રમક બન્યો હતો અને તેના લીધે ભારે હિંસા ફાટી નીકળી હતી. દિલ્હી જેવી કોઈ ઘટના મુંબઈમાં ના ઘટે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક અઠવાડિયા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આમ દિલ્હીના કોઈપણ વિસ્તારમાં 4-5થી વધારે લોકો એકસાથે ભેગા થઈ શકશે નહીં. Facebook પર […]

મુંબઈમાં 1 અઠવાડિયા સુધી કલમ 144 લાગુ, જાણો સાથે ક્યાં ક્યાં અન્ય પ્રતિબંધ મુકાયા?
Follow Us:
| Updated on: Mar 02, 2020 | 3:53 PM

દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલો વિરોધ આક્રમક બન્યો હતો અને તેના લીધે ભારે હિંસા ફાટી નીકળી હતી. દિલ્હી જેવી કોઈ ઘટના મુંબઈમાં ના ઘટે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક અઠવાડિયા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આમ દિલ્હીના કોઈપણ વિસ્તારમાં 4-5થી વધારે લોકો એકસાથે ભેગા થઈ શકશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
Mumbai: Case registered against anti-CAA protesters in Nagpada

નાગપાડા, મુંબઈ

આ પણ વાંચો :   કોરોના વાઈરસના લીધે 3000 લોકોના મોત, 88 હજાર લોકો સારવાર હેઠળ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઉપરાંત મુંબઈમાં 9 માર્ચ સુધી કોઈપણ પ્રકારના ધરણાં, રેલી, આતિશબાજી કે અન્ય કોઈ આવા કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ લાદી દેવાયો છે. પોલીસે જાણકારી આપી છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ આદેશ લાગુ કરવામાં આવ્યો છે. મુંબઈમાં પણ નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન ચાલે છે. જો કે મુંબઈમાં કોઈ હિંસક પ્રદર્શન થયા નથી અને શાંતિપૂર્ણ રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી હિંસા બાદ મુંબઈમાં પણ આવી કોઈ ઘટના ના બને તે માટે આ નિર્ણય પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. એનસીપીના નેતા અજિત પવારે કહ્યું કે લોકોને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપરાંત જે લોકો અફવા ફેલાવશે તેની સામે સરકાર કાર્યવાહી કરશે તેવી પણ વાત કરી છે. જો કે મહારાષ્ટ્રની સરકારે વિધાનસભામાં સીએએ-એનપીઆર વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની હાલ કોઈ જરુરિયાત નથી તેવું નિવેદન આપ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">