શિક્ષણ વિભાગનો પરિપત્ર: ધોરણ 5 અને 8માં 2 વિષયમાં E ગ્રેડ હશે તો નાપાસ કરાશે

રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને લઈ એક પરિપત્ર જાહેર કર્યો. આ બંને ધોરણમાં 2 વિષયમાં E ગ્રેડ હશે તો વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. જો કે બે મહિનામાં જ 35%થી ઓછા ગુણ લાવનારા વિદ્યાર્થીઓની નબળી બાબતોને શિખવાડીને ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ પણ વિદ્યાર્થી નબળું પ્રદર્શન કરશે તો તેમને ફરીથી નાપાસ કરવામાં આવશે. વર્ષ […]

શિક્ષણ વિભાગનો પરિપત્ર: ધોરણ 5 અને 8માં 2 વિષયમાં E ગ્રેડ હશે તો નાપાસ કરાશે
Follow Us:
| Updated on: Mar 18, 2020 | 10:28 AM

રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને લઈ એક પરિપત્ર જાહેર કર્યો. આ બંને ધોરણમાં 2 વિષયમાં E ગ્રેડ હશે તો વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. જો કે બે મહિનામાં જ 35%થી ઓછા ગુણ લાવનારા વિદ્યાર્થીઓની નબળી બાબતોને શિખવાડીને ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ પણ વિદ્યાર્થી નબળું પ્રદર્શન કરશે તો તેમને ફરીથી નાપાસ કરવામાં આવશે. વર્ષ 2019-20થી નવો નિયમ દરેક સરકારી અને ખાનગી શાળાઓને લાગુ પડશે.

આ પણ વાંચો: VIDEO:કોરોનાએ મચાવ્યો હાહાકાર! વિશ્વમાં 7985થી વધુ લોકોનાં મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">